SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ ૨૦૧૨ ૩૬. પાર્શ્વનાથ ચેમ્બર્સ, R.B... ની બાજુમાં, ઈ-મટેક્ષ ઑફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪. કોનઃ (૦૭૯)૨૭૫૪૦૬૭ મો. : ૯૮૨૫૧૩૮૪૦૧,૯૮૨૫૫૬૩૮૬૮. મૂલ્ય : સ્વાધ્યાય, પાના ૯૦. આવૃત્તિ-પ્રથમ-૨૦૧૨. આ પુસ્તકના સંરચનાકાર પ્રવીણભાઈ સંસ્કૃતના પ્રખર પંડિત છે. જ્ઞાન-ભક્તિની સુવાસને પ્રસરાવનાર છે. આ પુસ્તક શ્રી સીમંધર સ્વામી સ્તવના દ્વારા તેઓ અક્ષ૨ દેહે આપણી સમક્ષ આવે છે. તેમાં ગેયતા, ગાંભીર્ય અને ગરિમાનો ત્રિવેણી સંગમ છે. તેઓ મહાવિદેહ તીર્થ ધામની આપણને યાત્રા કરાવે છે અને પરમ તારક શ્રી સીમંધર છે સ્વામીના દર્શન કરાવે છે. વિવિધ છંદોમાં રચાયેલ આ અદ્ભુત ૧૦૮ ગાથાઓ આત્યંતિક મુક્તિની સ્વરૂપ-માળા રૂપ છે. સુમનભાઈ શાહનું વિવરણ દરેક પદને પ્રાણવાન, ચેતનવંતુ અને સહજગ્રાહ્ય તથા હૃદયંગમ બનાવે છે. પ્રવીણભાઈ પ્રભુજીના અતિશયો અને અલંકરણોથી આપણી અંદર જિર્નાર પ્રભુની પ્રાણ-પ્રતિષ્ઠા કરે છે. બહુ જ ગૂઢ એકાક્ષરી અને અલ્પાક્ષરી શબ્દો દ્વારા પોતાની ભાવના ભક્તિથી સૌને તરબોળ કરે છે. કાવ્યરચનામાં છંદોનું વૈવિધ્ય, પ્રાચીન શાસ્ત્રીય પરંપરા અને વર્તમાનતાનું પ્રવર્તન છે. સદ્દગત પ્રવીહાચંદ્ર ઉપાધ્યાય રચિત આ પુસ્તકની ગાથાઓ જિનેશ્વર પ્રભુ શ્રી સીમંધર સ્વામીને દર્શનસ્વરૂપ દેશનાથી લાભાન્વિત કરે છે. XXX પુસ્તકનું નામ : રોજ રોજ નવું પરોઢ લેખક : જયવતી કાજી પ્રકાશક : અશોકભાઈ ધનજીભાઈ શામ નવ ભારત સાહિત્ય મંદિર, ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨. પ્રાપ્તિ સ્થાન : અશોક પ્રકાશન મંદિર, પહેલો માળ, કસ્તુરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૦૭૯-૨૨૧૪૦૭૭૦. પ્રબુદ્ધ જીવન મૂલ્ય: ૨૨૫-, પાના ૨૫૮. આવૃત્તિ-પ્રથમ-૨૦૧૬, ગુજરાતી ભાષાના નારી ગૌરવ સમા લેખિકા જયવતીબેન કાછના તેવીસમા પુસ્તકને આવકારતાં મને આનંદ થાય છે. લેખિકાએ આકર્ષક બનાવે છે. X X X પુસ્તકનું નામ : જૈન પૂજા સાહિત્ય લેખક ડૉ. ફ્રાફ્યુની ઝવેરી : ગઝલકાર ‘બેફામ’ના શબ્દોમાં કહ્યું કેઃ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩, મોહંમદી મિનાર, ૧૪થી ખેતવાડી, મુંબઈ-૪૦૦૦૭૪, ફોન:(૦૨૨)૨૩૮૨૦૨૯૬. મૂલ્ય : ૧૬૦, પાના ૨૫૬, આવૃત્તિ-૧-૨૦૧૨. મોંઘું જીવન મળ્યું છે, મઝેદાર જીવીએ પળ પળ નહિ, પણ લગાતાર જીવીએ. તેઓ લખે છે- ‘મેં જે કાંઈ વાંચ્યું, વિચાર્યું અને સંવેદ્યું તેમાં સહભાગી થવા તમને પ્રેમથી નિમંત્રું છું, થશોને ?' આ પુસ્તકમાં તેમણે લખેલા ૪૩ લેખોમાં તેમણે અનુભવેલી સંવેદનાઓની પ્રતીતિ થાય છે. જીવવા માટે મળેલી આ એક જ જિંદગીના સુખદુ:ખોને આનંદનો અવસર માની જીવવાનો કુમારી ડૉ. ફાલ્ગુની ઝર્વરીએ ‘જૈન પૂજા સાહિત્ય' વિષય પર ડૉ. કલાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ તૈયાર કરી મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી આ મહાનિબંધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પ્રકાશિત કરી યુવાનોને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે. ફાલ્ગુનીએ સંશોધન કરવામાં આવશ્યક એવા સંદેશ પ્રાપ્ત થાય છે. મનુષ્યએ પોતાના વિચારોને-પુરુષાર્થ કર્યો છે. જૈન સાહિત્યમાં તત્ત્વની ચર્ચા પોતાના અભિગમને અને જીવનદૃષ્ટિને અને ભક્તિની અભિવ્યક્તિનું આ પુસ્તક પ્રતીતિ આશાવાદી વળાંક આપો અને એ માટે સંકલ્પ કરાવે છે. કરવો કે રોજ રોજ નવું પરોઢ ઉજવવાનું છે. રોજ રોજ નવું પરોઢ ઉજવવા આપણે ભૂતકાળની વ્યથા અને ભવિષ્યની ચિંતાને છોડી વર્તમાનની ક્ષણને સજાવી લેવી જોઈએ. પુસ્તકનું શીર્ષક, રંગીન કવર પેજ, તથા દરેક લેખોના શીર્ષક આ પુસ્તકને વિશેષ 33 પૂજા સાહિત્ય એટલે ગાગરમાં સાગર. કાવ્ય સ્વરૂપે તત્ત્વજ્ઞાનનો ખજાનો અને તત્ત્વજ્ઞાન સાથે સંગીતનું માધુર્ય વિવિધ રાગ-રાગિણીઓએ બક્ષેલ ગેયતા. આ બધાને સુમેળ પૂજાઓમાં અનુભવવા મળે છે. ડૉ. ફાલ્ગુની ઝવેરી પૂજા સાહિત્ય પર સરસ સ્વાધ્યાય લઈને આવ્યા છે. ભક્તિમાર્ગ અને અધ્યાત્મના રહસ્યોને શબ્દ સંપૂટમાં ઝીલીને કવિઓએ પ્રજાઓ રચી છે. આ રચનાઓને પ્રસ્તુત સંગ્રહમાં ફાલ્ગુની ઝીલી છે. ભાષા, સમયગાળો અને સંગ્રહીન પદાર્થોની અપેક્ષાએ વર્ગીક૨ણ ક૨વું અને તમામ ઉપલબ્ધ કૃતિઓ સુધી પહોંચવું એ ઘણું શ્રમસાધ્ય કાર્ય છે. એ ભગીરથ કાર્ય કરી પીએચ.ડી.ની પદવી મેળવવા બદલ ફાલ્ગુનીબેનને મહાવીર વંદના શ્રીમતિ વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાળાના આર્થિક સહયોગથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજે છે ભક્તિ સંગીતનો મનહર અને મનભાવન કાર્યક્રમ મહાવીર વંદના મહાવીર વંદના ગાયક કલાકાર અને સંગીત ઝરણાબેન વ્યાસ અને વિજયદત્તભાઈ વ્યાસ તા. ૬ મે-૨૦૧૩, રવિવાર સવારે ૧૦ વાગે સ્થળ : પાટકર હૉલ ચર્ચગેટ-મુંબઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રો, આજીવન સભ્યો, સર્વ સહૃદયી ભક્તજનોને હૃદયપૂર્વકનું જાહેર નિમંત્રણ. સંયોજક : નીતિન સોનાવાલા, પુષ્પાબેન પરીખ, ઉષાબેન પ્રવીણાભાઈ શાહ અને કમલેશભાઈ શાહ નિમંત્રક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અભિનંદન આ ગ્રંથ અનેકના હૃદયમાં ભાવ પ્રગટ કરનાર અને ભક્તિરસનું પાન કરાવનાર બની રહેશે એવી અભ્યર્થના. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 65509477 Mobile : 9223190753,
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy