SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૪૧ તપ તપ Lડૉ. જિતેન્દ્ર શાહ આત્મકલ્યાણ અર્થે તપ આવશ્યક છે. તપ એ ભારતીય તપની આરાધના અદ્ધરૂપે થાય તે માટે તપ સમાધિના ચાર સંસ્કૃતિનો આધાર છે. સ્વચ્છંદતા, સ્વાદપ્રિયતા કે અતિ આહાર પ્રકાર વર્ણવ્યા છે. જીવનને ભ્રષ્ટ કરે છે. મનોવિકાર ઉત્પન્ન કરે છે અને શરીરમાં (૧) સાધક આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં. રોગોત્પત્તિ. તેનાથી બચવા તપ અત્યંત જરૂરી છે. તપ એ માત્ર (૨) સ્વર્ગાદિ સુખના માટે તપનું આચરણ કરે નહીં. શરીરને નિરોગી રાખવાનું સાધન નથી પણ તેનાથી પણ વધુ ઊંચું (૩) કીર્તિ, વર્ણ (પ્રશંસા), વખાણ સાંભળવા માટે તપનું આચરણ તત્ત્વ છે. તપ એ આત્મશુદ્ધિનો માર્ગ છે. કરે નહીં. દશવૈકાલિક સૂત્ર (અધ્યયન-૯, ઉદ્દેશક-૪, વિનયસમાધિ)માં (૪) કર્મોની નિર્જરા સિવાય કોઈ અન્ય પ્રયોજનથી તપનું આચરણ વિનયસમાધિમાં અર્થાત્ સંયમ આરાધનાના મુખ્ય ચાર કેન્દ્રબિન્દુ કરે નહીં. દર્શાવ્યા છે. સમાધિ શબ્દ યોગમાર્ગમાં અત્યંત પ્રચલિત છે. સમાધિ ઉક્ત ચારેય પ્રકારની તપ સમાધિમાં સૂત્રકારે નિષેધ વચન દ્વારા એટલે મનનું એકાગ્રતાપૂર્વક સમ્યપ્રકારે સ્થિત થઈ જવું તે. પરંતુ વિધાનને સમજાવ્યું છે. સામાન્યત: લોક દુઃખી છે. દુઃખી લોકો સમાધિના અન્ય અર્થો પણ કરવામાં આવ્યા છે. શાસ્ત્રમાં સમાધિ દુઃખને દૂર કરવા પ્રયત્નશીલ હોય છે. તે ભિન્ન ભિન્ન માર્ગો અપનાવે એટલે સમારોપણ-ગુણોનું સમાધાન-સ્થિરીકરણ, આત્મગુણોનું છે. તેમાંનો એક માર્ગ તપ છે. શારીરિક સુખ માટે ઉપવાસ આદિ સ્થિરીકરણ પણ સમાધિ છે. આથી દશવૈકાલિક સૂત્રમાં સમાધિનો કરે છે. ગ્રહાદિની અશુભ અસર નિવારવા તપ કરે છે. ભૌતિક અર્થ સંયમ આદિની સમ્યક્ આરાધના સંયમની સફળતા, શુદ્ધિ સુખની કામનાથી શરીરને કષ્ટ આપે છે. કેટલીકવાર મનુષ્ય વિચાર અને સ્વસ્થતા કરવામાં આવ્યો છે. અહીં વિનય સમાધિ અર્થાત્ કરે છે કે આ ભવમાં તો સુખ મળ્યું નથી અને મળવાની સંભાવના સંયમ આરાધનાના ચાર સ્થાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ નથી તેથી આવતા ભવમાં સુખ પ્રાપ્ત થાય તે માટે વર્તમાનમાં સંયમ આરાધનાના કેન્દ્ર બિન્દુ છે. તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો જાતજાતના તપ કરે છે અને એમ માને કે તપ કરવાથી બંધાતાં છે, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે તે ચાર સ્થાનો કેન્દ્રબિન્દુઓ આ શુભકર્મોના કારણે ભવિષ્યમાં દિવ્ય સુખો અનુભવવા મળશે. આવી પ્રમાણે છે ભાવનાથી તપ કરનારાં પણ હોય છે. કેટલાંક લોકો માત્ર કીર્તિની, (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ, (૩) તપે સમાધિ, (૪) પ્રશંસાની અને વખાણ થશે તેવી અપેક્ષાથી તપ કરે છે. કેટલીકવાર આચાર સમાધિ. અને ત્યાર બાદ જણાવ્યું છે કે, કોઈ પદ મેળવવા માટે કે અન્ય કોઈ અપેક્ષાથી પણ લાંબા લાંબા विणए सुए य तवे, आयारे णिच्चं पंडिया । તપ તપતા હોય છે. પરંતુ તપ એ તો દિવ્ય આરાધના છે. તેમાં अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिया ।। ઉપર જણાવેલા ભાવો મળે તો તે દિવ્ય આરાધના દૂષિત બની જાય અર્થાત્ જિતેન્દ્રિય અને પંડિત શ્રમણ હંમેશા પોતાના આત્માને છે. તેનું ફળ વિપરીત થઈ જાય છે. માટે તપની આરાધના એક વિનય, શ્રત, તપ અને આચારમાં તન્મય કરે. તલ્લીન કરે. અહીં માત્ર કર્મનિર્જરા માટે કરવામાં આવતા તપને જ શ્રેષ્ઠ તપ કહ્યું છે. ચાર સમાધિમાં તપ સમાધિ પણ એક છે. તપની આરાધના સમ્યક્ માટે સાધકે કોઈપણ આશા કે આકાંક્ષા વગર એકમાત્ર કર્મનિર્જરાના પ્રકારે કરવી તે તપ સમાધિ છે. તપથી અભ્યદય થાય છે એટલે લક્ષે જ તપ કરવું જોઈએ. સામાન્યતઃ સંસારનો પ્રત્યેક જીવ કોઈપણ ઘણાં સાધકો કેટલાંક ભૌતિક લાભો મેળવવા માટે તથા ક્રિયા પ્રયોજન વગર કરતો નથી. પ્રત્યેક ક્રિયા પાછળ કોઈને કોઈ ભૌતિક સુખની કામનાથી તપનું આચરણ કરે છે ત્યારે તે તપ શુદ્ધ પ્રયોજન અવશ્ય હોય જ છે. મૂર્ખ માણસ પણ પ્રયોજન વગર ક્રિયા નથી રહેતું. તપમાં મલિનતા ઉત્પન્ન થાય છે. તે મલિનતા નિર્જરાને કરતો નથી. આથી તપ પણ કર્મ નિર્જરા માટે કરવાનું જણાવ્યું છે. બદલે કર્મ બંધન કરવારૂપ થઈ જાય છે માટે તપની શુદ્ધિ આવશ્યક આવા તપથી જીવને શું લાભ થાય છે? એવો એક પ્રશ્ન ભગવાન માનવામાં આવી છે. મહાવીર સ્વામીને તેમની અંતિમ દેશનામાં પૂછાયો હતો. તે પ્રશ્ન | શિવકુમાર મરીને વિદ્યુમ્નાલી દેવ થયો છે. વિદ્યુમ્નાલી દેવતાની છેલ્લા દિવસ સુધી પણ ક્રાન્તિ ઘટતી નથી. તે વીરપ્રભુને વંદન કરવા સમવસરણમાં આવ્યા છે ત્યારે એમનું તેજ સૌથી વધારે છે. તે જોઈને ગૌતમસ્વામી પૂછે છે કે, આટલા બધા તેજસ્વી કેમ છે ? ત્યારે ભગવાન ખુદ પણ તેમણે કરેલા આયંબિલનો પ્રભાવ વર્ણવે છે. le ૫. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ.સા. (નવપદ પ્રવચનોમાંથી)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy