SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૩૯ આત્મસ્વભાવમાં રમણતા કરાવનાર ચારિત્રપદ ચરિત્ર નવપદમાં ત્રીજા ધર્મતત્ત્વના દર્શન અને જ્ઞાન એ પદો પછી કરવો. ચારિત્ર' પદ આવે છે. “ચારિત્ર' શબ્દના મૂળમાં ‘વર' ધાતુ રહેલો (૩) સ્થૂલદર્શન : ઉપરછલ્લું જોવું, ઊંડાણમાં ન જોવું તે છે. ‘વ’ ધાતુનો અર્થ છે જવું. જે આત્માને મોક્ષ ભણી લઈ જાય અથવા શુદ્ધ આત્મસ્વરૂપ તરફ લઈ જાય તે ચારિત્ર. ચારિત્રગુણ એ એકાંતદર્શન - આંખ વસ્તુની એક જ બાજુ જુવે, બીજી બાજુ સકલ સગુણોનો ભંડાર છે. ન જુવે. બીજી બાજુ જોવા કાં વસ્તુ પલટવી પડે કાં જોનારે દિશા આ જગતમાં રાગ અને દ્વેષ ચારિત્રધર્મમાં બાધક બને છે. તેમાં પલટવી પડે. આ એકાંતદર્શનને લીધે આંખ દેહને જુએ, પણ પણ રાગ ચારિત્રધર્મમાં મુખ્ય બાધક બને છે. રાગવાળી વ્યક્તિઓ દેહને પડછે રહેનારા આત્માનું દર્શન કરી શકતી નથી. જ્યારે સંસારને છોડી શકતી નથી. કઠણ લાકડાંને કોરી નાખનારો ભમરો અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે દેહની પાછળ રહેલા આત્મારૂપી પણ કમળ પ્રત્યેના સ્નેહરાગને કારણે કમળ કરતો નથી, અને પરમશક્તિવાન, પરમઐશ્વર્યમાન તત્ત્વને જુએ. ધીરાભગતે કહ્યું રાતભર તેમાં રહી મૃત્યુને શરણ થાય છે. આમ, રાગ મનુષ્યના છે; “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ.” આ દેહરૂપી ઉર્ધ્વજીવનમાં બાધક બને છે. આ રાગને જૈનદર્શનમાં ત્રણ પ્રકારમાં તણખલાની પાછળ રહેલ આત્મારૂપી પર્વતનું દર્શન સ્યાદ્વાદષ્ટિ વિભાજીત કરાયો છે; કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. વિના સંભવતું નથી. કામરાગમાં દેહના સુંદરસ્વરૂપનું પ્રાધાન્ય હોય છે. પરંતુ જ્યારે અદીર્ઘદર્શન-(અદૂરદર્શન) દૃષ્ટિ બહુ લાંબું જોઈ શકતી નથી. આત્મા પરમાત્માના મનોહારી રૂપને જુએ અને તે પ્રત્યે પ્રીતિનો દૃષ્ટિની અમુક અંતરથી વધુ ન જોવાની મર્યાદા છે. આમ, દૃષ્ટિ ભાવ જાગે તેમ ક્રમશઃ કામરાગ ટળે છે અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ આ જ ભવનો વિચાર કરે, આવતા ભવનો વિચાર હોતો નથી. ગાઢ બનતી જાય છે. આનંદઘનજી મહારાજ ઋષભદેવ ભગવાનના પણ સ્યાદ્વાદષ્ટિ પ્રાપ્ત થતાં દૂરદૃષ્ટિ પ્રાપ્ત થાય. જેના પરિણામે સ્તવનમાં કહે છે; આ ભવના કેન્દ્રથી ખસી, આવતો ભવ-પરભવ અને છેલ્લે મોક્ષ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઓર ન ચાહું રે કંત. સુધીનો વિચાર મનુષ્યમનમાં કેન્દ્રિત થાય. આમ, પરમાત્મપ્રીતિમાં, સમ્યગ્દર્શનમાં કામરાગ નષ્ટ થવાનો સ્થળદર્શન-દૃષ્ટિ કાર્યને જુએ, પણ કારણનો વિચાર ન કરી ઉપાય રહ્યો છે. શકે. સામાન્ય રીતે મનુષ્ય રોગ જુએ અને તરત જ દવા લે. માથું બીજા ક્રમે સ્નેહરાગ આવે છે. એને લીધે સંસારમાં રહેનારી દુખવા આવે અને માથાની દવા લઈ લે, પણ તેના મૂળ કારણ વ્યક્તિઓ અમુક જ વ્યક્તિ વહાલી, બીજી પરાયી, ત્રીજી શત્રુ એવો સુધી નજર પહોંચતી નથી. સૂક્ષ્મદર્શી દૃષ્ટિ રોગના મૂળ કારણ ભાવ અનુભવે છે. પણ જ્યારે આત્મા સર્વ આત્માઓમાં પોતાના તરફ દૃષ્ટિપાત કરે. એ જ રીતે આત્મા સુખ જુએ પણ પુણ્ય આત્મા સમાન આત્માને જાણે છે, ત્યારે સર્વજીવો પ્રત્યે સ્નેહ અને જોતો નથી. આત્મા પુણ્ય જુએ પણ પુણ્યના મૂળ કારણ ધર્મ મૈત્રીનો અનુભવ કરે છે. આ સ્નેહપરિણામ અને મૈત્રી આદિ ભાવો તરફ દૃષ્ટિ કરતો નથી. ધર્મ તરફ દૃષ્ટિ જાય તો પણ ધર્મનું મૂળ સમ્યજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષો કહે છે; “કામરાગ એવા ધર્મપ્રવર્તક તીર્થકરને જોતો નથી. પરમાત્માને જુએ તો અને સ્નેહરાગ ટળી શકે, પરન્તુ દૃષ્ટિરાગ ટળવો અતિ દુષ્કર” (ખૂબ પરમાત્મા તેને આત્મસ્વરૂપનું દર્શન કરાવે. આવી સૂક્ષ્મદ્રષ્ટિ જ મુશ્કેલ કાર્ય છે.) તો આ દૃષ્ટિરાગ એટલે શું એની વાત થોડી વાસ્તવિક આત્માર્થનો બોધ પામી શકે. વિસ્તારથી સમજીએ. આમ, અનેકાંતમય, દીર્ધ અને સૂક્ષ્મદૃષ્ટિ સાદ્વાદષ્ટિ દ્વારા પ્રાપ્ત જીવમાત્રનો આ વિશ્વ અને વિશ્વના પદાર્થો પરત્વે એક દૃષ્ટિકોણ થાય. આ પ્રાપ્ત થયેલી દૃષ્ટિ આત્માને કેન્દ્રમાં રાખનારી હોવાથી યા View Point હોય છે. જેને આપણે માન્યતા પણ કહી શકીએ. સ્વાભાવિકપણે ઈન્દ્રિયોના વિષયની તૃષ્ણા ઘટે, એ જ રીતે પરભવ આ માન્યતાઓ પ્રત્યેનો દૃઢ રાગ તે દૃષ્ટિરાગ. અને મોક્ષકેન્દ્રી હોવાથી ક્ષણિક-સ્વાર્થનો વિચાર છૂટી જાય. સામાન્ય રીતે દૃષ્ટિમાં ત્રણ દોષો હોય છે. આમ, જીવની પ્રભુભક્તિ કેળવાતી જાય, એમ કામરાગ છૂટે, (૧) એકાંતદર્શન : આંખ વસ્તુની એક જ બાજુ જુએ, બીજી બાજુ સર્વ જીવો પ્રત્યે સ્નેહરાગ દૃઢ થાય. દ્વેષ દૂર થતો જાય એમ નેહરાગ જોઈ ન શકે. કોઈ પણ વસ્તુની એક જ બાજુ જોવી, બીજી છૂટે અને સ્યાદ્વાદષ્ટિ કેળવાય ત્યારે આત્માના અનુભવથી બાજુ ન જોવી તે એકાંતદર્શન છે. ચારિત્રધર્મ પ્રત્યે પ્રીતિ જાગે અને દૃષ્ટિરાગ ધીમે ધીમે નષ્ટ થાય. (૨) અદૂરદર્શન : બહુ લાંબું ન જોવું. લાંબા ભવિષ્યનો વિચાર ન આ ચારિત્રપદ મહામહિમાવંત છે. આત્માના શુદ્ધસ્વભાવ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy