________________
***શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર ***
પ્રબુદ્ધ જીવન
છૂટક નકલ રૂા. ૧૦/
વિક્રમ સંવત : ૨૦૬૪
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭
વીર સંવત : ૨૫૩૪
વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/
માગશર સુદિ - તિથિ - ૭
જિન-વચન પાપ કર્મ
जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए । .जयं भुंजतो भासतो पावं कम्मं न बंधई ।।
-સર્વાતિજ-૪-રૂo.
જયણા (યતનાં) પૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું – એમ કરનાર પાપકર્મ બાંધતો નથી.
यतना (जागरूकता) पूर्वक चलनेवाला, यतनापूर्वक खड़ा होनेवाला, यतनापूर्वक बैठनेवाला, यतनापूर्वक सोनेवाला, यतनापूर्वक भोजन करनेवाला और यतनापूर्वक बोलनेवाला पाप कर्म का बंधन नहीं करता ।
Walk carefully, stand carefully, sit carefully, sleep carefully, eat carefully, and speak carefully so that no sinful act is committed.
(ડૉ.'રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વત્તન માંથી).
I