________________
રજીસ્ટર નં. 8 કરકર
વાર્ષિક લવાજમ રૂા, ૪.
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૩: અંક ૬
બુદ્ધ જીવન
જ
મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૧, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ: ર૦ નયા પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ
ગુજરાત અને આગામી ચૂંટણી આગામી પંચવર્ષીય ચૂંટણીને અંગે દેશભરમાં ખળભળાટ પોતાના ભાષણમાં એક સૂચના કરી હતી કે દસ વર્ષથી વધારે શરૂ થયો છે. સત્તાસ્થાન પ્રાપ્ત કરવા માટે પડાપડી શરૂ થઈ સભ્ય સત્તાસ્થાન ઉપર રહ્યા હોય તેવાઓએ સ્વેચ્છાએ નિવૃત્ત ગઈ છે. કોંગ્રેસમાંથી સેવાભાવ એ છે થશે અને એકતાનું થવું અને બીજાઓને તક આપવી. ઉમેદવારોની પસંદગી વાતાવરણ તૂટયું તે સાથે, જૂથશાહી વધી અને લગભગ દરેક માટે કોંગ્રેસ મહાસમિતિએ માગદશન આપ્યું છે તેમાં રાજ્યમાં કોંગ્રેસના વિરોધી જૂથે સત્તા મેળવવા પ્રયત્ન કરી રહ્યા એવું સૂચન છે કે લગભગ એક તૃતીયાંશ સભ્યોને છે. ઉમેદવારની પસંદગી પિતાના જૂથના માણસની થાય તે નિવૃત્ત કરવા અને નવા યુવાન સભ્યોને લેવા અને તેમ કરવામાં માટે મંડળ સમિતિમાં, ચૂંટણી સમિતિઓ વિગેરે key positionsમાં દસ વર્ષ અથવા તેથી વધારે સમય સભ્ય તરીકે રહ્યા હોય પિતાના માણસને મૂકવા દરેક જૂથ એકબીજાને સામને કરી રહ્યાં છે. તેવાઓને સ્થાને નવાને તક આપવી; પણ આ નિરપવાદ
સદ્ભાગ્યે ગુજરાતમાં આવી કોઈ જૂથશાહી દેખાતી ન અથવા જડપણે લાગુ પાડવાને નિયમ નથી. કેગ્રેસ પ્રમુખે હતી ગુજરાત કોંગ્રેસની એકતા અને શિસ્ત નમૂનેદાર લેખાતા.
ઉપરનું સુચન કર્યું ત્યારે કેટલાકે તેને અવ્યવહારુ ગણી પણ ગુજરાતમાં આ વખતે એક વિચિત્ર પરિસ્થતિ ઉત્પન્ન થઈ હસી કાઢ્યું હતું અને એવી ટીકા કરી હતી કે પિતાના છે. ગુજરાતના કેટલાક આગેવાનોએ એવો નિર્ણય કર્યો કે દસ સાથીઓને અભિપ્રાય લીધા વિના પ્રમુખે આવું સૂચન વર્ષ અથવા તેથી વધારે વર્ષો ધારાસભા કે પાર્લામેંટમાં
કરવું જોઈતું ન હતું. તેમણે તે માત્ર એક થી નહેરુને જ ગાયા હોય તેવા સભ્યોએ તે પદ માટે ફરીથી ઉમેદવારી અપવાદ કર્યા હતા. ત્યાર પછી વખતોવખત તેમણે સ્પષ્ટીકરણ કરવી નહિ. આ નિર્ણયથી ભારે ઉહાપોહ-લગભગ કટોકટી- ,
કર્યા છે અને હમણાં તેમણે જાહેર કર્યું છે કે તેમનું સૂચન સત્તા ઊભી થઈ છે. ગુજરાતના ચાર પાંચ આગેવાનોએ આ નિર્ણય
સ્થાન ઉપર હોય એવાઓને જ-એટલે કે પ્રધાનને જ લાગુ પડે છે : લીધો હોવાનું કહેવાય છે. જેમને આ નિર્ણયની અસર થાય છે
સભ્યોને નહિ, આ સૂચનના અમલથી જેમને સત્તા છોડવી પડે છે. તેવા પ્રધાન અથવા સભ્યોને આ સંબંધે વિશ્વાસમાં
તેવાએ તેનો વિરોધ કરે અને જેમને લાભ થવા સંભવ છે તેવાએ ' લેવામાં આવ્યા નથી અથવા તેમનો અભિપ્રાય જાણવાની જરૂર
સમર્થન કરે તે સ્વાભાવિક છે. આજે એક વાતાવરણ તે માનવામાં આવી નથી. વર્તમાન મુખ્ય પ્રધાનને પણ આ વાતની
તની દેશમાં છે જ કે આ કેસવાળા સત્તા છોડવા માગતા નથી. જાણ ન હતી એમ કહેવાય છે. આ નિર્ણય ચૂંટણી સમિતિ એટલે સામાન્ય જનતાએ આ સૂચનને આવકાર્યું હતું. અથવા પ્રદેશ સમિતિએ ધોરણસર લીધે નથી. છતાં એની જાહેરાત શ્રી નહેરુએ એમ કહ્યું છે કે આપણી પાસે જોઈએ તેટલા એવી રીતે થઈ છે કે તે છેવટનો નિર્ણય હેય તેમ ગણવામાં શકિતશાળી માણસે નથી, એટલે જડપણે આ નિયમને આવે છે. આ સામે વ્યકિતગત વિરોધ ઉપરાંત, કોંગ્રેસની જીલ્લા અમલ કરવાથી શકિતશાળી અને અનુભવી માણસેનો લાભ અને મંડળ સમિતિઓએ વિરોધ નોંધાવ્યો છે. આ આપણે ગુમાવી બેસીએ. શ્રી નહેરુના આ કથન સાથે સંમત નિર્ણયને અવગણી, કેટલાક પ્રધાનોએ, ધારાસભ્યોએ, થઈ શકાય તેમ નથી. દેશમાં એક એવી છાપ છે અને લોકસભાના સભ્યોએ પિતાની ઉમેદવારી નોંધાવી કે જેઓ સત્તાસ્થાને બેઠા છે તેઓ પોતાની જાતને છે. મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાએ આ અનિવાર્ય માની બેઠા છે અને પિતે નહિ હોય તે દેશને નિર્ણય સામે વડા પ્રધાન શ્રી. નહેરુને ફરિયાદ કરી દેવાનું નુકસાન થશે માટે જાણે, દેશ ઉપર ઉપકાર કરવા અનિચ્છાએ કહેવાય છે. આ ગુંચ ઉકેલ લાવવા માટે દિલ્હીમાં ઉચ્ચ તેઓ આ બોજો ઉઠાવી રહ્યા હોય એમ માની લીધું કક્ષાએ તાજેતરમાં મંત્રણાઓ થઈ, પણ તે નિષ્ફળ ગઈ, એટલું છે. હકીક્તમાં સંખ્યાબંધ શક્તશાળી અને પ્રમાણિક જ નહિ પણ, કોકડું કાંઈક વિશેષ ગુંચવાયું છે એમ જણાય છે. વ્યકિતઓ મળી રહે તેમ છે અને તેમને તેવી તકથી વંચિત અનેક પ્રકારની અફવાઓ, આક્ષેપ અને નિવેદન થયાં છે. પ્રજા રાખવામાં આવે છે. કોંગ્રેસ સામે એ ફરિયાદ છે કે બીજી આથી વિમાસણમાં પડે એ સ્વાભાવિક છે. ગુજરાત માટે આવું હરોળની નેતાગીરી તૈયાર કરવા તેણે કાંઈ જ કર્યું નથી, કઈ વખત બન્યું નથી. અધુરામાં પૂરું, વડા પ્રધાન શ્રી નેહ, એટલું જ નહિ પણ, વર્તમાન નેતાગીરી તેવું કરવા તત્પર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના બીજા ઉચ્ચ અધિકારીઓ પણ આ પણ નથી. કેન્દ્રીય કે રાજપના પ્રધાનમંડળમાં અથવા નિર્ણયથી વિરુદ્ધ હોય અને તેથી આશ્ચર્ય પામ્યા હોય એમ દેખાય છે, પાર્લામેંટ કે ધારાસભામાં જે સભ્યો વર્ષોથી બિરાજે છે તેમાંથી દસ વર્ષના આ નિયમનું ઉગમ સ્થાન શું છે? ભાવનગરના કેટલાક અપવાદ સિવાય કોઈ અનિવાર્ય જ છે એમ કહેવાય કોંગ્રેસ અધિવેશન સમયે કે ગ્રેસ પ્રમુખ શ્રી સંજીવરાવ રેડ્ડીએ નહિ. બહુકે એવી ફરિયાદ છે કે બેંગ્રેસની લડતમાં ભાગ લીધે