SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૧-૪૬ જાય છે, અને મેઘવારીને અકડે ચઢતે જ જાય છે જ્યારે તેમની શકિત વપરાય તે દેખીતું છે. પણ સાથે સાથે દેશમાં - સામાન્ય રીતે લડાઈ પછી મંદીનું મોજું આવે છે. મહત્વના ઉદ્યોગો ખીલે તેજ લોકોનું જીવનધોરણ ઉંચુ લાવી શકાય દેશમાં આજે આટલી મોટી વસતી છતાં એક બાજુ મનુષ્ય તે કેઈએ ભુલવું ન જોઈએ. બલની ખેંચ દેખાય, બીજી બાજુ માણસને રોજી ન મળતા ભૂખે જનતાના લાભાર્થે જે દેશમાં ઉદ્યોગે ખીલવવા હોય અને મરે અને ત્રીજી બાજુ સાધનસગવડ વિના માણસે આળસુની લોકોને સસ્તી કિંમતે સારો માલ પુરો પાડ હોય તે આપણું માફક બેસી રહે, આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. તે માટે આગલી ઉદ્યોગપતિઓએ નીચેની બાબત ધ્યાનમાં લેવી જોઈએ: સરકાર જ જવાબદાર છે. તે સિવાય દેશને મેટા ભાગને ઉદ્યોગ રાજ્યગાદીની માફક ઉધોગ પણ વંશપરંપરાથી એકજ પેઢીના પાંચ પચીસ જાણીતી પેઢીઓના કાબુમાં આવી ગયા છે. કારણ કે - સંતાન ચલાવે તે ઇચ્છવા થોગ્ય નથી. કારણ કે વેપારી કુનેહ. મૂડીવાદી સરકાર હતી ત્યારે તેમની નાણાના જોરે લાગવગ હતી. અને આવડત એ કઇ વારસામાં ઉતરી આવતા નથી. આપણી આ લાગવગથી સત્તાને ઉપયોગ અંગત લાભમાં થયો. સમસ્ત વ્યાપારી પેઢીઓને સંસ્થા (Corporation) તરીકે 'ખીલવપ્રજાના હિસાબે ને જોખમે વેપાર ચાલ્યો અને ગરીબ તથા મધ્ય- વામાં આવતી નથી, તેથી જ આપણે વેપાર દુનિયાભરમાં પ્રસરતો નથી, મવર્ગનું શોષણ થયું. આ બધું પરદેશી સદ્દગત સરકારે આંખ- જ્યારે જાપાનની Mitsui નામની મશહુર પેઢીને વેપાર તો દુનિમિચામણાં કરી ચાલવા દીધું. યાના લગભગ અઢીસે દેશમાં ફેલાયેલો હતો, તેવી જ રીતે જોઈએ ઈગ્લેંડ તરફ નજર નાખતાં જણાય છે કે ત્યાંની સરકારે દેશના તે લંડનના Lloyds. વળી મંદીના વખતમાં હરીફાઈ કરવામાં નિકાસના વેપારને વધારવા લોકોને પૂરતી મદદ કરી, જેના પરિણામે ત્યાં આપણે એટલા બધા તત્પર હોઈએ છીએ કે એક બીજાના ગળા લડાઈ બંધ થતાં એક જ વર્ષમાં ઉત્પાદન દેતું કે બમણું થઈ ગયું કાપવાનું ચુકતા નથી. પરિણામે માલની જાત હલકી પડે છે અને છે, જ્યારે આપણી સરકારે આપણા નવા ખીલતા ઉદ્યોગને કેટલી નફે એ છે થતાં સંશોધન (Research) અને વિકાસ માટે નાણાં હાનિ પહોંચશે તેને વિચાર કર્યા વિના પરદેશથી લાખો ને કરડે ફાઝલ પડતાં નથી. યુરોપ, અમેરિકા અને જાપાનમાં વેપારી મક્કમ રૂપિયાને માલ આયાત કરવા માંડે છે. વળી આજના ઉંચા રહીને હરીફાઈમાં ભાવ ઘટાડયા વિના માલની જાત સુધારે છે અને બજારને લાભ લેવા માટે આપણુ કેટલાક ઉદ્યોગપતિઓએ પરદેશની જરૂર પડયે વધુ ભાલ ઉત્પન્ન કરી પિતાની છાપ ટકાવી રાખે છે, જુની મશીનરી આયાત કરવા દેડાડી કરી છે અને તે મશીનરી આ રીતે આપણું વેપારની પધ્ધતિમાં ફેરફાર થાય તે ઇચ્છવા તેમને જલદી મળે તે માટે પરદેશી પેઢીઓ સાથે તેઓ ભાગીદા- યોગ્ય છે. . રીમાં કામ કરવા પણ તૈયાર થયા છે. હિંદી ઉદ્યોગ ઉપર પરદેશી દેશના ઉદ્યોગોને બરાબર ખીલવવા આપણી સરકારે નીચેના કાબુ ન હૈ જોઈએ તેમ છતાં આવી ભાગીદારીમાં પડીને આપણા પગલાં લેવા જરૂરી છે – કેટલાક ઉધોગપતિઓ રાષ્ટ્રના હિતને હાની પહોંચાડે છે. પણ મને ' અત્યારે દેશમાં પરદેશી મુડી સારી રીતે પથરાયેલી છે. તેની લાગે છે કે તે મશીનરી અહીં આવશે અને તેનાથી માલ તૈયાર કિંમત આજના બજારે કેટલી અંકાય તેના સત્તાવાર આંકડા સરકારે થશે ત્યાં સુધીમાં તે પરદેશી માલ આપણુ બજારમાં પાણીના બહાર પાડવા જોઈએ. મેટે ભાગે આ મૂડી, પરદેશી કંપનીઓએ મુલે વેચાત થઈ જશે. ' ઈન્ડીઆ લીમીટેડના લેબલ લગાવીને દેશમાં દાખલ કરી છે. સર - બ્રિટન અને અમેરિકાએ એટલાન્ટિક ચાર્ટરમાં એવું નકકી અરદેશર દલાલ જ્યારે Planning Member હતા ત્યારે તેમણે કર્યું છે કે કાચા માલ ઉપર દુનિયાના તમામ દેશોને હકક રહેવો ૧૯૩૫ ના બંધારણ કરાર નીચે વિદેશી કંપનીઓને મળેલી વ્યાપારી જોઈએ અને તેના ઉપર કેઈની અંગત માલિકી ન હોવી જોઈએ, બાહ્યધરીઓ (Commercial Safeguards) નાબુદ કરવા સારી તે સિવાય કોઈ પણ દેશ વ્યાપારી દીવાલે (“Tariff Barriers') મહેનત લીધેલી એ બહુ જાણીતી વાત છે. જ્યાંસુધી આપણું દેશનું ઉભી ન કરી શકે. એટલાન્ટિક ચાર્ટર તે બ્રિટન અને અમેરીકા નવું બંધારણ ન ઘડાય ત્યાં સુધી આવી વિદેશી કંપનીઓ દેશને જેવા દેશને જ ફાયદો કરે તે દેખીતું છે. કારણ કે એ બે દેશો નુકશાન ન કરે તે જોવું ખાસ જરૂરી છે કારણ કે આવી સમુહઉત્પાદનની યંત્રણામાં, વિજ્ઞાનમાં અને ઔદ્યોગિક વ્યવસ્થા કંપનીઓ પાસે જથ્થા-ઉત્પાદનની પદ્ધતિ, નવી શોધખોળ અને પદ્ધતિમાં સૌથી મોખરે છે, (Because both The countri 19i (Mass Production technique, research a es have reached the peak in mass production finance) સારી રીતે હોવાથી તેઓ આપણું ઉદ્યોગને હરિફાઈમાં techniques, synthetic materials and industrial ટકવા દેશે નહી. વળી આપણા ઉદ્યોગને જ્યારે પુરેપુરૂં રક્ષણ management methods) જ્યારે હિંદુસ્તાન જેવા પછાત (full-blooded protection) મળે ત્યારે તેને લાભ સરખી દેશને તે બહુજ સહન કરવું પડે. બ્રિટન અને અમેરિકા આજે એ રીતે ઉઠાવવાની આવી “ઇન્ડીઆ લીમીટેડ કંપનીઓની દાનત છે કેમ ભુલી જાય છે કે એમણે પણ પોતાની ઉઘાગા વ્યાપારી દીવાલો અને તેમ સમજીને જ તેઓ પહેલેથી ઘુસવા માંડયા છે. આપણું (Tariff Barriers) નાખીને અને હિંદી કારીગરના કાંડા કાપી દેશનું નવું બંધારણ ઘડાય ત્યારે આ બાબતે ખાસ લક્ષમાં લેવા ને જ ખીલવ્યા છે. જેવી છે. આપણી સરકારે આવી “ઇન્ડીઆ લીમીટેડ કંપનીઓને આવા કટોકટીના સમયે આપણા સારા નશીબે દેશમાં પ્રાંતિક વહીવટ અને તેમનું આર્થિક તંત્ર આપણું જ કાબુમાં રહે અને રાષ્ટ્રીય સરકાર અને વચગાળાની મધ્યસ્થ રાષ્ટ્રીય સરકાર સ્થપાઈ. ભવિષ્યમાં તેની ફેરબદલી થવા ન પામે તે માટે સખત અને છે. તેઓ દેશના ખેરવાઈ ગયેલા વેપાર ઉદ્યોગને જનતાનું હિત ચેકસ કાયદો કરવાની જરૂર છે. આગળ રાખીને સજીવન કરશે એમ ચોકકસ આશા રાખી શકાય. અત્યારે જુના ઉદ્યોગે વિકસાવવા અને નવા ઉદ્યોગ સ્થાપના મજુરને પેટ પુરતી રોજી મળે, સાહસિકને તક અને ટેકે મળે માટે-ઔદ્યોગિક પરવાના-Industrial Licensing-ની પ્રથા છે અને લોકોનું જીવનધોરણ ઉંચુ જાય તે મુજબ યુદ્ધ પશ્ચાતું વ્યાપાર અને તે કામ Licensing Board ના હાથમાં છે. આ બેડે અને ઉદ્યોગની યોજના અને પુર્નરચના થાય તે ખાસ જરૂરી છે. અમુક પેઢીઓને જ લાઈસન્સ આપ્યા છે અને તેની પાસે કેટલી રાષ્ટ્રીય સરકારે હમણાં સુધીમાં જે વળણ બતાવ્યું છે તે જોતાં અરજીઓ આવી, તેણે કોની અરજીઓ પાસ કરી અને શા કારણોથી 1. તેમનું ધ્યેય કોંગ્રેસના ચુંટણીને લગતા જાહેરનામાના ૧૨ રચનાત્મક પાસ કરી તે વિશે આપણે બિલકુલ અંધારામાં છીએ. કાપડ, કાર્યક્રમોને અમલમાં મુકવા પુરતું દેખાય છે. ગ્રામ્ય જીવનની પુન: સીમેન્ટ, વેજીટેબલ ઘી, પેપર, કેમીકલ્સ વિગેરે ઉદ્યોગોના જે રીતે રચનામાં, સમાજના સડા દુર કરવામાં અને લોકકલ્યાણના કાર્યોમાં પરવાના-permit-અપાયા તેને માટે લેકમાં ઘણું જ અસંતોષ * * *
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy