________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧પ-૧૦-૪૬
એની આપણે શ્રદ્ધા "
ની કેળવતા રહીએ.
આ એજ સાચે રાહ
ઈસ્લામ અને જગના સન્તો (મોસ્લમ લીગની માનવતાદ્રોહી અને રાષ્ટ્ર વિઘાતક તથા કોમી ઝેરને વધારતી નીતિએ ઇસ્લામની ઉદાત્તતા વિષે જ્યારે જનતાના દિલમાં ભારે આશંકા પેદા કીધી છે ત્યારે આજથી પાંચ વર્ષ પહેલાંની “શ્રી મુંબઈ જન યુવક સંધ-પ્રજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મૌલવી મકબુલ અહમદે ‘ઈસ્લામ અને જગતના સન્તાએ વિષય ઉપર આપેલા વ્યાખ્યાનને નીચે આપેલો સાર ઇસ્લામધર્મમાં રહેલી ભવ્ય ઉદારતા અને સ્લમ લીગની આત્યંતિક સંકીર્ણતા વચ્ચે રહેલું આસમાન જમીન જેટલું અન્તર સ્પષ્ટ કરવામાં બહુ મદદરૂપ થરશે એવી આશા રાખવામાં આવે છે. મુસલમાન કેમના મોટા ભાગના માનસમાં મેસ્લેમ લીગે પિતાના એકધાર પ્રચારકાર્યથી ઉપજાવેલ ભયંકર વિકૃતિ આખરે ઉપલા થરની છે અને હિંદુ અને મુસલમાન એવા જુદા જુદા નામથી ઓળખાતી વ્યકિતઓમાં એકજ આત્મા વસે છે અને એકસરખી માનવતાનું ઝરણું વહે છે એ આજનાં ગમે તેવા પ્રચંડ ઝંઝાવાત વચ્ચે પણ આપણે કદિ ન ભૂલીએ અને આપણે આજે જે માર્ગે જઈ રહ્યા છીએ અને હિંદુસ્થાન આખાનું જે નવનિર્માણ કરી રહ્યા છીએ તે પાછળ હિંદુ મુસલમાન સર્વ કેઈનું એક સરખું કલ્યાણ કરવાની આપણું બુધ્ધિ અને નિષ્ઠા છે, તે તે બાબતની પ્રતીતિ આજે વિકૃતિ પ્રમત્ત બનેલા મુસલમાન ભાઈઓના દિલમાં કાળાન્તરે થયા વિના નહિ જ રહે એવી આપણે શ્રદ્ધા રાખીએ. અને આ શ્રદ્ધા અને ધોરણને અનુરૂપ આપણું સર્વ વર્તન અને મનનું વળણ કેળવતા રહીએ. આપણી શ્રદ્ધાની કસોટી કરતા આજના વિષમ સગોમાં આ શ્રધ્ધા અને સમભાવ એજ સાચે રાહ છે અને આજે આપણે સર્વ માટે તરણોપાય છે. આ આપણુ કદિ ન વિસરીએ. * પરમાનંદ)
એ કુરાનને આદેશ છે. પણ આ આદેશ ભૂલીને મંદિરે અને - તમારી પાસે હું ઈસ્લામ અને જગતના સન્ત વિષે બેલવા પાસેના વાજાં માટે ઝઘડા ઉભા કરીને હિંદુસ્તાનની શરાફી વગેઇચ્છું છું. હિંદુ સન્તા, મુસ્લીમ સન્ત કે ખ્રિીસ્તી સો વચ્ચે ' વીએ છીએ. ઈસ્લામ એ આંતરરાષ્ટ્રીય વસ્તુ છે, તે કઈ કુંડાળામાં હું કશે ભેદ દેખતે નથી કે સ્વીકારતા નથી. કેમ કે સન્ત કઇ કે કોઈ ભેદમાં માનતું જ નથી. પાકીસ્તાન એ ઇસ્લામના જુસથી, એક કામના નથી. સને ન તે હિન્દુ, ન તે મુસ્લીમ, ન તે ઇસ્લામના આદેશથી વિરૂધ્ધ છે. મુસ્લીમ છોકરાં રામની જય બેલે જૈન છે. તેઓ તે સર્વ કોમના અને સર્વ ધર્મના છે. જો તે તેમાં શું ઉંધું થઈ જાય છે? તેમાં નુકશાન શું થઈ ગયું ? સન્તામાં એવા ભેદ હેય તે તેઓ સન્ત શાના ? સ વિષે આવું રામ જેવા પવિત્ર અને પરાક્રમશાળી માણસની જય બોલાવે તેમાં દષ્ટિબિન્દુ હિન્દુઓનું છે અને તેવું જ દષ્ટિબિન્દુ ઇસ્લામનું છે. શું વાંધો ? અથવા રામચંદ્ર ખુદાનું નામ ગણીને તેને જય પોકારે
આ બાબત ભારપૂર્વક જણાવવા હું અહિં ઉપસ્થિત થયેલ છું. તે તેમાં શું વાંધે આવી ગયે? આમાં ઇસ્લામના આદેશને મુસ્લીમ વિષે આજે ઘણી ગેરસમજુતી ફેલાઈ રહી છે. મુસલ- કશે બાંધ નથી આવતો. લેધા કે તુકટોપીમાંજ સંત કે મહામાની નામે આજે અનેક ઝગડા થઇ રહ્યા છે. પણ એ ખરી પુરૂષ દુનિયામાં આવે એ કાંઇ નિયમ ઓછો છે ? મુસલમાની નથી. મેં અલીગઢ કલેજ છોડીને જ્યારે જમીયા - મહમદપેગંબર સાહેબે પોતાના જીવનમાં જગતના બીજા સ તે મીલીયા માં કુરાનને અભ્યાસ કર્યો ત્યારે મને સમજાયું અને મહાપુરૂષેની માફક ધણી તપસ્યા કરી છે. ઘણી લડાઈએ કે ઇસ્લામ શું ચીજ છે? સાચે મુસ્લીમ કેને કહે?
તેઓ લડયા છે, પણ તેમણે હાથે કદી કેઈની કતલ નથી કરી. હિંદુઓને ગાળ દેવી અને તેમના મંદિરેપર નફરત કરવી
તેમણે ઝેર પણ એક વખત પી લીધું હતું. જગતની ઝાઝામાં
ઝાઝી સેવા કરવી તેમાં જ સાચી ઈન્સાનીયત છે કે તેમણે પોતાના તેમાં મુસ્લીમપણું નથી. કુરાનમાં સ્પષ્ટ આદેશ છે કે દરેક દેશમાં અને દરેક કામમાં નબીઓ-સંતે પેદા થાય છે, અને દરેક મુસલ
જીવનધારા બતાવ્યું છે. કુરાબાની દ્વારા તેમણે ત્યાગને બંધ આપે
છે, હિંસાનો નહિ. મકકાની યાત્રાએ જનાર જુ ને પણ મારી શકતા માનને તેને માન આપવાની ફરજ છે. અને એકને પણ માન ન આપે તે સાચે મુસ્લીમ નથી.
નથી એ ઉપરથી તમે જોઈ શકશે કે મુસ્લીમ ધર્મનું લા તે
અહિંસા ઉપર છે. મહાત્મા ગાંધી, અબુબકર અને ઉમર નો દાખલ બધી સચ્ચાઈનું મુળ એક છે. ધર્મ તે બિરાદરી અને એકતા લેવાને મુસ્લીમેને બેધ આપે છે. વધારવાનું સ્થાન હોવું જોઈએ છતાં આજે તેને નામે ગળા કાપ
આજે જે બરાબરી, સમાજવાદની હિમાયત કરવામાં આવે વાનું કેમ થાય છે ? તેનું કારણ ધર્મના સાચા જુસ્સાને અને સાચી છે, તેનો ઇસ્લામમાં મૂળથી બંધ છે. મહાવીરસ્વામીએ, બુધે, કૃષ્ણ સમજણને અભાવ છે, ધર્મ તે ગંદકી સાફ કરવાનું પાણી છે. અને મહમદપેગંબરે માનવજાતને માટે જે ઇન્સાનીયતને આદર્શ પણ ઘરની આગ બુઝાવવા માટે આવેલ પાણીમાં આગ લાગી છે. મૂળે છે તે એક જ છે, તેમાં ભેદ નથી. તેમણે માનવજાત માટે ધર્મ જેવી પવિત્ર ચીજ ઉપર આજે ઝઘડા થઈ રહ્યા છે. ધર્મને તપ, ત્યાગ, બેગને અને સેવાને સમાન આદર્શ બધાને નામે અનેક પાખડો થઈ રહ્યા છે, તેથી જ ધર્મને નાબુદ કરવાની માટે બેસાડે છે. હિંસાને, સત્તાને ક્ષણિક વિજ્ય ભલે થાય પણ રશિયામાં પ્રવૃત્તિ થઈ રહી છે. પણ ધમને હેતુ એક આત્માને
સનાતન ચીજ તે પ્રેમની, સેવાની અને અહિંસાની છે, જે બધા નેકી માર્ગ ઉપર ચલાવીને પરમાત્માને પ્રાપ્ત કરાવવાનું છે. દુનિયાને શાન્ત માર્ગે ચલાવવાનું છે. જગતના સંતેને આજ આદેશ
સંતોએ બેધી છે, પછી તે મુસ્લીમ હે, જૈન છે કે ઇશાઈ હ. છે. અંધારી રાતમાં આ સંતે રોશનીનું કામ કરે છે. પગમાં
- પ્રાર્થના - ચાલવાની તાકાત હોય અને રસ્તો પણ હોય પણ પ્રકાશ ન હોય પ્રાર્થના એ બુદ્ધિને વ્યાયામ નથી કે નથી વાણી વિલાસ; ત્યાં કયાં ચાલીએ ? કયાં જઈએ? આ રસ્તા ઉપર પ્રકાશ પાથરવાનું
નથી ભાડુતી કવાયત કે નથી અર્થહીન હૃદયને ક્ષણિક ઉમરે કે કામ સંતનું છે, નબીઓનું છે. તમે જેને રૂષિ કહે છે તેને અમે નબી કહીએ છીએ.
આવેશ. તે તે હૃદયની તીવ્ર તમન્ના છે, અંતરની ખરી લગની મહાવીરસવામી, શ્રીકૃષ્ણ, રામચન્દ્ર, બુદ્ધ જેવા પેગંબરોની
છે, જીવાત્માની એના પ્રાણપ્યારા પરમાત્મા માટેની કુદરતી વિટુળતા. હિફાજત ન કરે તે સાચે મુસ્લીમ નથી, એ કુરાનને આદેશ છે.
છે. અંતરની તીવ્ર તાલાવેલી, હૈયા ની ઉગ્ર લગની કે અંતરઆત્માની જે મુસ્લીમભાઈઓએ કુરાન ઉપર વિચાર કર્યો નથી તેઓ આ
એકદીલી-છાવરી એજ સાચી પ્રાર્થના છે–પછી તે સશબ્દ હો સમજતા નથી, મહાવીરસ્વામી કે રામચન્દ્રજી કે કૃષ્ણ અરબસ્તાન
કે નિઃશબ્દ હે ! પ્રાર્થનાથી અંતરજામ્યા મેલ ધેવાઈ હૃદય શુદ્ધ માંથી આવે અને અરબ્બી ભાષામાં જ બેલે તે જ મુસ્લીમે
બને છે. પ્રાર્થના પાપ ધોવાનું પરમ તીર્થ છે. એનાથી માનવી તેમને માને એવું કેમ હોઈ શકે? મંદિર કે મૂર્તિની નિંદા આધ્યાત્મિક જીવનમાં અને સાચી માનવતાની દિશામાં ઉંચે ચડતો કરવાની કુરાનમાં સાફ મના છે. કેમકે ખુદા તે એક છે. કોઈ તેને એક જાય છે. અને કમેક્રમે આત્મસ્વરૂપને સમજતો બને છે. પ્રાર્થનાસ્વરૂપે માને અને કોઈ બીજા સ્વરૂપે માને તેથી ખુદામાં ફરક પડી જતે દ્વારા માનવી પરમાત્માને પહોંચવાના ઉત્કટ માગે અલૌકિક આનંદથી નથી. કુરાને કહ્યું છે કે તમને દુશ્મનાવટ હોય તેની સાથે પ્રેમ કરો ગતિમાન થાય છે.
– ચુનિલાલ કામદાર