________________
શુદ્ધ જૈન
દર
સમાજને જ ખાતર નહિ પણ સમસ્ત ગુજરાતી સમાજને પરમ ગૌરવના વિષય છે. તેમના લધુ બધુ સદ્ગત ચંદુલાલ નાણાવટીનાં પત્ની મણિબહેન એક જાણીતા રાષ્ટ્રીય કાય કર્તા છે. અને આજે અખિલ ભારત · ચરખા સંધના મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અને કાલબાદેવી રોડ ઉપરના ખાદી મંડારનું સંચાલન કરે છે. શ્રી. રતિબ્રાલ મણિલાલ નાણાવટીએ એક બહાશ વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકે ભારે નામના મેળવી છે. આવા નાણાવટી કુટુંબ તરફથી રૂ. ૪૦૦૦૦૦ જેવી મેટી રકમ એક સાર્વજનિક હાસ્પીટલ ઉભુ* કરવા માટે કાઢવામાં આવે એ જેટલું આનંદપ્રદ છે. તેટલું જ અભિનન્દન યોગ્ય ખતે છે.
આજે જાતજાતનાં કાર્યો માટે નાનાં મેટા અનેક દાનાની ચેતરથી જાહેરાત થઇ રહી છે. તેમાંના કેટલાંક કામી જાતનાં હાય છે તે કેટલાંક કવળ સાર્વજનિક હાય છે, જે કાઇ જે રીતે દ્રવ્ય આપે પોતપોતાની કામના ભલા માટે કે નાત જાતના ભેદભાવ * વિના વિશાળ જનસમુદાયના ભલા માટે-તે તે પ્રકારનુ દરેક દ્રવ્ય વિસર્જન જરૂર આવકાર દાયક છે. પણ જ્યારે પણ કાઇપણ શ્રીમાન પોતાના નાતજાતના ભેદ ભાવને ભુલી સાર્વજનિક દાનની જાહેરાત કરે છે ત્યારે આપણને કાઇ જુદા જ પ્રકારના આનંદ થાય છે. દરેક ધર્મમાં વિશ્વધ્રુવ ઉપર ખુબ ભાર મૂકવામાં આવ્યો છે, મિત્તિમે સવ્વ ભૂ»સુ' એ જૈન ધર્મ પણ મુખ્ય સિદ્ધાન્ત છે. આમ છતાં પણ આપણે આજના દાનેશ્વરી સાધારણ રીતે પેાતાની નાતજાતની બહાર જોઇ શકતે નથી અને આસપાસના લોકો પણ તેની દાનવૃત્તિને નાતજાતની એડી પહેરાવવાની જ પ્રેરણા આપ્યા કરતા હાય છે. આ દૃષ્ટિએ જોતાં એક વિશિષ્ટ જૈન કુટુબ એક વિશિષ્ટ પ્રદેશમાં વસતી વિશાળ જનસંખ્યાની આયન્તિક જરૂરિયાતને પહેાંચીવળવા તત્પર બને, તે માટે આવડી માટી સખાવત કરે એટલુ જ નહિ પણ તે કાને આત્મસાન, કરીને આગળ વધારવા માટે અને પાર પાડવા માટે કટિબધ્ધ થાય એ માટે એ કુટુંબના અગ્રણીઓને જેટલે ધન્યવાદ આપવામાં આવે એટલા ઓછા છે. પૂજ્ય ગાંધીજીએ આ હાસ્પીટલને આશીર્વાદ આપતાં આ હાસ્પીટલને ખરે લાભ ગરીને જ મળશે અને આ હાસ્પીટલમાં રહેલા ખાટલે તે હરિજનનેા જ પડવા જોઇએ એવી ખાસ અપેક્ષા વ્યકત કરી છે અને આ સૂચનાને અગ્રસ્થાને રાખીને આ હાસ્પીટલનું સચાલન કરવામાં આવશે એવી આ સંસ્થાની સંચાલન સમિતિએ ખાત્રી આપી છે. આજે આ હાસ્પીટલ માટે ઘેડ દર ઉપર આવેલા હું એર ક્રોમની સામે ૨૦,૦૦૦ વાર જગ્યા ખરીદવામાં આવી
તા. ૧૫-૮-૪૬
ગૃહ, પણ ઉભું કરવામાં આવશે. આ હાસ્પીટલમાં છે. આપરેશન થીએટર, પેથેલાજીકલ લેખેરેટરી. એકસરે ડીપાર્ટમેન્ટ વગેરે અનેક જરૂરી વિભાગે ઉભાં કરવામાં આવશે અને અદ્યતન સવ સાધને અને સામગ્રી વસાવવામાં આવશે. આજે આ હાસ્પીટલમાં છ બીછાનાઓની વ્યવસ્થા કરવામાં આવી છે પણ આગળ જતાં જેમ જેમ નાણાં મળતાં જાય તેમ તેમ વધારતા જતાં ૨૦૦ મીછાનાં ઉભાં કરી શકાય એવા પ્લાન પૂર્વક આ હોસ્પીટલનુ નિર્માણ કરવામાં આવનાર છે. આ હાસ્પીટલની આજની સંચાલન સમિતિ નીચેના સભ્યાની અનેલી છે.
સર મણિલાલ બાલાભાઇ નાણાવટી પ્રમુખ
ડૉ. જીવરાજ મહેતા
શ્રી. જગમેહનદાસ જે. કાપડીઆ
શ્રી. જસવન્તલાલ · મટુભાઇ સેલીસીટર ડી. એસ. સી. શેટ્ટ
. શ્રી. ચંદુલાલ ટી શાહ
- શ્રી. મગનલાલ નદલાલ કાણુકી
શ્રી. મણિબહેન ચંદુલાલ નાણાવટી શ્રી. રતિલાલ મણિલાલ નાણાવટી
માટે આ ૭૫ બીછાનાનુ હાસ્પીટલ સર્વ સાધન સામગ્રી સાથે ઉભું કરવા માટે રૂા. ૮૫૦૦૦૦ ને ખચ થશે એમ અડસટ્ટો બાંધવામાં આવ્યો છે. આવું હાસ્પીટલ ચલાવવા માટે દર વર્ષે રૂા. ૭૫૦૦૦ ના ખર્ચે પડશે એમ ગણતરી કરવામાં આવી છે. આગળ જતાં આ હાસ્પીટલને ૨૦૦ ખીછાનાની સગવડ સુધી લઇ જવાની કલ્પનાને પહેાંચી વળવા માટે અને એવા એક ભવ્ય હાસ્પીટલને નીભાવવા માટે સરવાળે બીજા વીશ લાખ રૂપીઆ જોઇશે. આ કાયને જે કાઈ જે રીતે મદદરૂપ થઇ શકે તેને તે રીતે મદદકર્તા બનવા અને ખાસ કરીને હાસ્પીટલની ઉપર જણાવેલ આર્થિક જરૂરિયાતને પહેાંચી વળવા માટે બને તેટલો ફાળા મોકલી આપવા આ સંસ્થાનુ સંચાલક મ`ડળ જાહેર જનતાને વિજ્ઞપ્તિ કરે છે.
આ હેસ્પીટલને આજ સુધીમાં મળેલી અર્થિક મદદોની યાદી નીચે મુજબ છે.
૪૦૦૦૦ નાણાવટી ફેમીલી ટ્રસ્ટ, ૧૦૦૦૦૦ શેઠ સુ’દરજી દેવચંદ.
૫૦૦૦૧ સ્વ. ન દલાલ રણછેડદાસ કાણુકીયા સ્મારક ફંડ,
ડૉ. બાલાભાઇ નાણાવટી હાસ્પીટલના
પ્રેક
પ્રત્યેાજક
છે.
આ' જગ્યામાં ૨૫૦૦ વારનું' બાંધકામ કરવામાં
આવશે અને ૫૦ શ્રીછ!નાની તત્કાલ
ગે વણુ કરવામાં આવશે. ઉપરાંત સદ્ગત શેઠે નંદ
આ
લાલ રણડદાસના સ્મર્ગુમાં તેમના પુત્ર ભાર મગનલાલ તરફથી મળેલ રૂ. ૧૦૦૦૦ વડે ૧૪ ખીછાનાનુ એક પ્રસૂતિગૃહ આંધવામાં આવશે અને
તે સાથે સાથે ૧૨ બીછા
નાનુ એક સારવાર સ્વ. ડૉ, ખાલાભાઈ નાણાવટી સર મણિલાલ ખાલાભાઈ નાણાવટી
૩ ૦ ૦ ૦ ૦ શ્રીમતી ચંદી
વ્હેન જેસીંગભાઈ શાહ 30000 સૌ. મદનગૌરી
જગ મે હૃ નદાસ કાપડી. ૧૨૦૦૦ શ્રી. સામેશચંદ્ર
મેં જ઼િ લા લ ના ણ વ ટી.
૧૦૦૦૧ શ્રી ચ દલાલ
ટી. શાહ. ૩૦૦૦૧ ગ’. સ્વ. જમના
બાઇન સિ માનજી.
૧૦૦૦૧ શ્રી. ખુશાલ ખેગાર.
૧૦૦૦૧ શ્રીમતી વિજયા
લક્ષ્મી જયકીશનદાસ યાણુ,વાળા.