________________
3
XXX XXX...XTK DTD DIDHI -OX "XX XXX.IN... તા. ૧૩-૪-૧૯૩૪ તરૂણ જૈન ખાસ વધારો
રહ્યું છે. તે તર્દન સાચું છે. પણ સાધુ અને શ્રાવકા ભેગા મળીને આજેજ કામ કરે છે, સાધુ સ ંમેલન પડી ભાંગવાની તૈયારીમાં હતું. પણ સદ્દભાગ્યે તેમનામાં સાદી સમજ આવી અને તેઓએ મળીને કાંઇક ધરાવે કર્યાં, પછી ભલે તે ડરાવે પ્રગતિ તરફ લઈ જતા હોય કે ન લઇ જતા હાય પણ જે તેમનામાં સાદી સમજ આવી તેજ પ્રગતિનું ચિત્ર છે.
અને તેથી જે કાઇ પણ સાધુ રાવ વિરૂદ્ધ કાય કરે તે તેને સાધુ સંસ્થામાંથી ખરતરફ કરવા જોઇએ. પણ તે હજી સુધી નથી થયું. શું સાધુઓના સ્વાંગથી આપણા ધર્માં ટકશે ? હર્પીજ
હતું. હું પોતાના ઉદ્દાર પેાતાને હાથે જ થાય છે. સાધુતાના સ્વાંગમાં પ્રભુતાના વાસ નથી, પણ જે જીવન સત્ય અને વ્રતાથી ભરપૂર છે ત્યાંજ ખરી સાધુતા કે પ્રભુતાનો વાસ છે. આજને! સાધુ એ સાધુ નથી. પણ સાધુના સ્વાંગમાં ફરતા દંભી સાધુએ છે. આપણા મુરબ્બી જે યુવાનેને સાથ લેશે, તેની મર્યાદાએ। સ્વીકારશે તેજ તે આગળ ધપી શકશે. ત્યારબાદ શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ યુવક સંગ
ત્યારબાદ શ્રી પ્રમુખ સાહેબે ખૂબ મનનીય વિવેચન કર્યુ હતું, આજે આંદોલનો ખૂબ ઉભરાઇ રહ્યા છે, પછી તે આપણુને અવસર્પિણી તરફ લઈ જાય કે ઉત્સર્પિણી તરક, પણુ આનદની વાત તે એ છે કે હવે યુવાન વિચાર કરે છે કે હું કઇ જગ્યાએ છું, કઇ સ્થિતિમાં છું! આપણે એમ ન માનવુ નહિ, ગૈાતમસ્વામિને દાખલેો આપીને તેઓશ્રીએ સમજાવ્યુંનેએ કે ધર્માંમાં ખામી છે. જે ભગવાને આવતી કાલની આગાહી કરીને એવી સધ રચના કરી હતી કે જેને જોટા આજે મળવા અશક્ય છે, તે સંધ સત્તા ‘આજે છિન્ન ભિન્ન થઈ ગઈ છે, જે સાધુ સંસ્થાની ઉપર આપણા માનસને આધાર હતા તે સાધુ સંસ્થામાંથી આજે માનસજ ઉડી ગયુ છે. જે શ્રાવક સમુદાયમાં એકતા હતી તે શ્રાવક સમુદાય આજે અસ્તવ્યસ્ત થઈ ગયા છે. જે શ્રીમાને ત્યાં
જૈનની આવશ્યકતા ઉપર ખુબ અસરકારક વિવેચન કરતાં કહ્યું
છપ્પન ઉપર ભૃગા વાગતી હતી તેને આજે રેાટલી કે વસ્ત્ર મળવા
હતુ કે વિદ્યુત વેગે ચાલતા આજના યુગમાં આપણે માત્ર વિચારકણુ થઇ પડયા છે, આ બધા વિચાર જો જૈનો કરે તે તે કરીને બેસી રહેવાનું નહિ પાલવે. એક ભાઇએ કહ્યું કે યુવાનો પોતે કયાં છે ? કઈ સ્થિતિમાં છે તેને તેને પુરેપુરા ખ્યાલ નવસર્જક છે. હું કહુ છું કે યુવાનો નવસો નથી.આવે. જૈન એટલે વિજેતા. વિજેતાના અર્થ એ નથી કે એ નવસકતા તા ગાંધીજીના જેટલો ત્યાગ હાય ત્યારે આખી દુનીયાનું રાજ્ય પોતાના બળથી પ્રાપ્ત કરે, પણ આત્માની જ આવી શકે છે, ભલે નવસર્જન આપણે ન કરી દર એવી અનેક શક્તિઓ રહેલી છે કે તેના ઉપર પૈાનાના શકીએ પણ છાંદ્ધાર કરીએ તે પણ કીક છે, યુવાનોને કા ખળથી કાબુ મેળવે, તે શક્તિના સદ્ઉપયોગ કરી શકે તેજ કરવા માટે અત્યારે અનેક ક્ષેત્રે છે પણ તે બધાને મજબૂત વિજેતા છે. માટે સાચી ક્રા િત અને વિચાર દેશના ફેલાવવાની સગાનની આવશ્યક્તા છે. અને તે સંગઝુન કરવા ખાતર અગત્યતા છે, માત્ર વિચાર આંદેલનાથી નથી પતી જતુ પણ રચનાત્મક કાનીયે તેટલી જરૂર છે. આજે વિધવાને ખાવાને પૂરતું અન્ન મળતુ નથી અને પહેરવાને પ્રતું કપડુ` ણુ મળતુ નથી, તે બિચારી પોતાની એખ ઢાંકવા ખાતર અટકુક લુગડું પાતાના શરીરે વિંટાળીને જીવન વ્યતિત કરે છે.
આપણી પરિષદ ભરાય છે. માટે ભલે પરિષદમાં થોડાકજ હરાવા થાય પણ તેનો અમલ રચનાત્મક કાર્યો કરીને પૂરેપૂરા થવા જોઇએ.
જગત આજે પ્રગતિને પંથે છે તેમાં આપણે પ્રતિ સાધવી છે એટલે કે આપણે આગળ ધપવું છે તે માટે આપણી યુવક પરિષદ ભરાય છે, જગતમાં બળવાખોર કાણુ નથી ? વસા કાષ્ઠ એક યા બીજી રીતે બળવાખાર છે જ. મુડદામાં ચૈતન્ય લાવવા માટે જે કાંઇ કરવું પડે અને તેન જો બળવા કહેવામાં આવે તે અમે એવા બળવાખેર થવા માંગીએ છીએ.
શ્રી માણેકલાલ-એ-ભટેવરાએ મરાઠીમાં યુવક પરિષદની આવશ્યકતા ઉપર અને તેણે શું કરવું જોઇએ તે ઉપર સરસ વિવેચન કર્યું" હતું. બાદ શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતાએ યુવક સંગૠનની આવશ્યકતા ઉપર સારા પ્રકાશ પાડયા હતા. અને તેઓએ કહ્યું હતું કે કાન્ફરન્સના આગેવાને આગળ પડતા ડરે છે તે એમનું ડરપોકપણ યુવાનનો સાથ નથી માટેજ છે. પણ હવે એવા સમય આવી પહેાંચ્યા છે કે તેઓએ યુવાનોના સાથ લીધા વગર છુટકાજ નથી. જો તેઓએ આગે ક્રમ કરવી હોય તે! યુવક પરિષદ કાન્ફરન્સના ટેકા રૂપ છે એમ હું તો કહું છું. યુવાન વિના હવે કાન્ફરન્સનું ગાડું ચાલવાનું નથી. આશા રાખું છું કે સભા ભરાતી આપણી કુંવક પરિષદને સોંપૂર્ણ સાથ આપશેા.
શ્રી ચંદ્રકાન્ત –વી—સુતરીયાએ જણાવ્યું' કે ધસ્તીકંપના આંચકાની જેમ યુવાનોના વિચારો આજે સમાજમાં આંધ્ર ખવરાવે છે, ભલે પછી તે રચનાત્મક કાર્યાં કરે યા ન કરે,
જો કે રચનાત્મક કાર્ય તે પહેલી અને છેલ્લી સૌથી અગત્યની જરૂર છે પણ તેથી આપણે વિચારા નજ કરવા તેમ નથી, વિચારા સમાજને કાંઇક આંચકા લગાડશે અને તેમાંથી કાંઇકને કાંઈક યશેજ. જૅમ વરસાદનું પાણી જમીન ઉપર પડીને ચાલ્યું. જાય છે. નદીએ પૂર ઉભરાઇને ખાલી થઈ જાય છે, પણ
તેની પાછળ પાણી જમીનને ભીનાશમય બનાવી જાય છે, અને નદી લીલી હરીયાળી જમીન મૂકી જાય છે. તેમ યુવા વિચાર કરવા માટે ભેગા થાય તેમાં કાંઈ ખોટું નથી, તે મુંબઇની જમીનને લીલી તેા બનાવશે અને તેમાંથી કાંઇ અમલી કાય પણ રોજ.
જે સાધુએ આજ સુધી સમાજને પ્રગતિ તરફ નથી લઈ ગયા તેને સા* સાફ સુણાવી દેજો કે તેએ સાધુના સ્વાંગને લજવી રહ્યા છે, તેમને પડકાર કરીને તેમને સ્વાંગ ઉતારી લેશે. જે દિવસે તમે તમારી પાત્રતા સાબીત કરો તે ક્વિસે અમેા તમેાને તમારા સ્વાંગ પાછા સોંપશુ અથવા તે તમારા તે સ્વાંગને માથું નમાવીને વધાવી લઇશું. માટે આપણી યુવક પરિષદ્ આ બધી વસ્તુને યુવકને છાજે તે રીતે વિચાર કરવા ભરાય છે અને તેમાં સાચા યુવાનોના સાથ મળે એવુ
ઈચ્છું છું.
છેવટે ચંદ્રકાન્ત વી. સુતરીઆએ પ્રમુખને તેમજ સભાજનોના આભાર માન્યા હતા, અને પછી જે નહેર સભા ભરવામાં આવે તેમાં પધારવા વિનંતિ કરી હતી, ત્યારબાદ સભા વિસન થઈ હતી. પ્રેસમાં છાપી શ્રી જૈન યુગ સીડીક્રેટ માટે ન્યુ બજાર, સેન્ટ્રલ બીલ્ડીંગ,
આ પત્ર શ્રી જમનાદાસ અમચંદ ગાંધીએ ધી કલાપી પ્રીન્ટીંગ 'દુકાન નં. ૨૪, મુંબઇ નં. ૨, તરૂણ જૈન એપીસમાંથી પ્રગટ કર્યુ