________________
૯૫
ન
DD TO EXXXXX X Te તા. ૧-૫-૩૪.
તફા
જિનમંદિર વિરૂદ્ધ ગુરૂમંદિર.
જિન પૂજા:—કા અતિ સમર્થ વિચક્ષણ પુરૂષે તીય કરનું નિયમિત સ્મરણ અને નિત્ય અભ્યાસથી જ્ઞાન મળે અને ચારિત્ર્ય ઉપર અસર થાય તે ભાવથી જિનપ્રતિમા અને જિનાલયાના આર્ભ કર્યાં, આ સ્મરણ ચિન્હામાં સવ ગુણાના આરેપ કરી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થવા પ્રયત્ન કરે. કદાચ હેમાં ભૂલે તો તેની યાદી માટે શુધ્ધ વાતાવરણ ઉત્પન્ન કરવા જિનપ્રતિમાની શરૂઆત થઇ અને જિન પ્રતિમા જિનપ્રભુ સરખીજ તારણહાર ગણી જ્ઞાન અને ભકિત માટેનું સ્થાન શરૂ થયું.
પણ આમાં વ્હેમ અને અંધશ્રધ્ધાના પ્રભાવે મૂળભૂત
વસ્તુને ભૂલી જઇ પ્રભુને સ ંસારી ભાવે આંગી રચાવા લાગી, કાટ અને જાકીટ, લેાકટા અને ઘરેણાં ચડવાં લાગ્યાં અને આમ વિતરાગમાંથી સરાગતા ઉત્પન્ન થતી ચાલી. ગુણના જનને બદલે દેહનાં પૂજનમાંજ વ્યની તિશ્રી મનાવા લાગી અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની ભાવના ભૂલી જઇ રહેને સ્થાને ઋદ્ધિ સ્મૃધ્ધિના જગમગાટ ચઢવા લાગ્યા. આજ તે પ્રભુની આંગી બહુ સરસ બની હતી, હેવી વાર્તામાં જનતાને આનદ પડવા લાગ્યા, પણ ગુણનું સ્મરણ ન રહ્યું. આમને આમ કેટલીયે વિસંવાદી વાર્તાથી પ્રભુના પ્રભુત્વ ઉપર આંખપ લગાડવામાં આવે છે. એટલુંથીજ ન અટકતાં હવે મુનિવર તરફથી પ્રભુનીભૂતિને બદલે ગુરુમૂર્તિએ ભરાવવાની પ્રણાલિકા શરૂ ! ગઇ છે, અને સ્થળે સ્થળે આજે અનેક ગુરૂર્તિ જોઇ શકાય છે,
પહેલાના જમાનામાં ખાસ કોઇ મ્હોટા સાધુ કાળ કરી જતા ત્યારે હેમની પાદુકા મુકવામાં આવતી હતી, પણ તે બહુજ જીજ. આપણે હિરવિજયસૂરિ અને સેનસ્ફર જેવા પ્રખર શાસનપતિની મૂર્તિએ શોધવા જશું તે કયાંયે નજ ૐ નહિ પડે. પાછળથી કદાચ કાઇએ એકાદ મૂર્તિ ભરાવી હશે, પરંતુ તે હેમની પ્રતિકૃતિને અનુકૂળ તે નહિજ, જે રીતની ભગવાનની મૂર્તિ હોય છે, તે રીતની કદાચ એકાદ મૃર્તિ મળી આવશે. હેમચંદ્રાચાય જેવા આસન્ને પગારી મહામાની મૂર્તિ પણ આપણને કવચિતજ સાંપડશે, આ બાબત શું બતાવે છે ? હેણે સાડા ત્રણ કરોડ લેાકની રચના કરી, હેણે કુમારપાલ મહારાજ જેવા ચક્રવર્તિ રાજાને પ્રતિબાધ કરી અઢાર દેશોમાં અહિંસા મહાદેવીના વાવટા ફરકાવ્યા હતા, એવા મહાત્માઓની મૂર્તિ ભરાવવાનું સંઘે કદિ વિચાયુ" નથી. આ સુહતિ અને આ મહાગિરિ જેવા મહર્ષિએ કે જેઓ પૂર્વેધર હતા અને જેમના ઉપદેશાનુસાર સંપ્રતિ જેવા સમ્રાટોએ સવા લાખ ક્રિશ સ્થળે સ્થળે બંધાવ્યાં, તેઓએ જે ધાર્યુ હાત તે! તેએ પોતાની લાખા મૂર્તિ ભરાવી શકત, પૂજાવી શકત અને કરાડા માનવીના એ દેવ બની શકત, પણ એ મહર્ષિએ આત્માર્ટી હતા, જેમને કાર્તિની લાલસા ન્હોતી, પૂજાવાની તમન્ના ન્હાતી, તે પોતાના સંયમમાં ખૂબ રત રહેતા હતા, તેએ એવુ અભિમાન કર્દિ પણ હતા ન્હોતા કે સમાજનું અમે કલ્યાણ કરીએ છીએ, સમાજનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. તેઓ તે એમજ સમજીનેજ ચાલતા આપણે આત્મકલ્યાણ માટેનીજ જવાબદારી છે, જગતના કલ્યાણ તૈડે આપણે કુક્ષી નિસ્બત નથી. આવી માન્યતા ઉપરજ તે બધા
વલ્લભદાસ ફુલચંદ મ્હેતા અલિપ્ત રહેતા, જગતના વાતાવરણથી તેમજ આડંબર છુ. ત્તિઓથી હંમેશાં દૂર રહેતા અને હુમને ઉતારા નગર હારના ઉદ્યાનમાં રહેતા. સંસારથી વિરકત થઈ કાઇ આત્મા જતા તે તે અમૃત જેવી ધ દેશના સંભળાવતા. આવા પ્રકારના એ મહર્ષિઓ હતા, ત્યારે આજે તદન તેથી વિપરિતજ દૃશ્ય ખડું થાય છે. આજના સાધુએ એ ધડ સેવેછે ક અમે સમાજનું કાણું કરવાની જવાબદારી લઇ કરીએ છીએ. આવા ધમડને અંગે ગુપ્જાને બદલે વેશ પૂજાએ સ્થાન લીધું’. એવા અજ્ઞાનાંધકારને લીધે કીર્તિની લાલસાના મેહ વધતા અહલેક જગવવાને બદલે, પોતાની ગુરૂભૂતિ એ તૈયાર કરાવચાવ્યો. આત્મકલ્યાણ તરફના રસ્તા મૂકાયે!. જિન પ્રભુની વાની હરીકાઇ ચાલી હી દેખાય છે. કલાપિ કહે છે તેમ જગત્ અને જગતની કીર્તિ અને પેલાં છે—એવાં પોલાણમાં પેસી જનાર જગતની પ્રીત સ્હેજે મેળવી શકે છે, તે મુજ્બ પ્રભુની મૂર્તિના જાકજમાળને લીધે, પેાતાની છદ્મસ્થ અવસ્થામાં પોષવા, વિચક્ષણ મુનિએ ગતમ સ્વામિથી માંડી ખીજી તે મુજમ્ પૂજાવાના મેહ જન્મેલ છે. આવી કીર્તિની લાલસા મૂર્તિઓ બનાવીને પેાતાની મૂર્તિ પણ બેસાડી શકાય તેવી રમતો રમવા માંડી છે અને તેમના અંગત આશ્રીતે તેમના થિયાર બને છે.
આવી રીતે મૂર્તિરૂપે ગુરૂપૂજા રારૂ થતાં ભગવતની મૃર્તિપૂજાની માન્યતાને સખ્ત કુટા પડવા પૂરેપૂરા સંભવ છે. મૂર્તિધ્ન વિરાધીને આવી રીતની ગુરૂપૂર્જા મદરૂપ થશે, અને ભગવંતની મૂર્તિપૂજાને ઝાંખપ લગાડનાર અને તે પવ્હેલાં સમાજ ચેતી જાય અને આ હરીકાઇ આટલાથી અટકે તેમ સવેળા ચેતવણી આપવાનું નમ્ર ભાવે નિવેદન રજુ કરૂ’ છું. કદાચ કાર્તિ લાલસા નગૃત કરવામાં સફળ બનશે, તે ભવિષ્યમાં સમાજમાં કેટલા કુસંપ ઉભા કરો અને એ ગુરૂમૂર્તિની શી દશા થશે એ કલ્પના કરવી કમકમાટી ઉપાવે તેમ છે.
ફરીથી સુનિવર્ગને “સ્થ અવસ્થાની મૂર્તિપૂજા બંધ કરવા વિનંતિ. કરી વિરમું છું.
( અનુસંધાન પૃ. ૯૫ )
જૈન કાન્ફરન્સ સંસ્થાની જરૂરીઆત આ દૃષ્ટિએ ઘણી મેરી છે. જો એ નિરક ચર્ચા વાર્તામાં પડી ન જાય તે તેને માથે જવાબદારી ઘણી મોટી છે, એ જવાબદારીને પહેાંચી વળવા યોગ્ય શકિત એ સમષ્ટિ બંધારણ વગર કર્દિ પ્રાપ્ત કરે તેમ નથી. એ સર્વગ્રાહી બંધારણને ગમે તે નામે પ્રગતિવાહક બંધારણની જરૂર વિશ્વશાન્તિ માટે, જનતાના સમેધવામાં આવે, પણ એવા બંધારણ પૂર્વકના સર્વગ્રાહી
વિત માટે આવશ્યકીય છે.
એના એક અહિંસાના સિધ્ધાંતના વિસ્તાર કરવામાં આવે તે જનતાની અત્યારની અનેક ચવણો નીકળી જાય તેમ છે. આવાં અનેક કારણોથી જૈનકાન્ફરન્સ સસ્થાને મેધવાની આવશ્યકતા સર્વને શીરે છે અને એમાં સમસ્ત પ્રજાનું હિત છે. આવી વિશાળ ભાવનાથી જનતાના આશિર્વાદ પૂર્વક આ સંસ્થાને પ્રગતિ આપવામાં આવે તો અપકાળમાં એ ઘણ' કરી શકે તેવી એ સંસ્થા છે, એને અપનાવવા અનતા સર્વ દિશાના પ્રત્યેક પ્રયત્ન કરવાની અને જૈનદર્શનને ઉન્નત સ્થાન અપાવવાની પ્રત્યેક બન્ધુની ફરજ તરકે આ વખતે ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે,
52