SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (વસ'ત ઉઠી કપડાં પહેરી લે છે, અનત અને વસત બન્ને મ્હાર જાય છે. ..... ભાભી અને નણંદ-યશ અને સુમન–એકલાં પડે છે. વિચારગ્રસ્ત સુમનને ઉત્સાહમાં લાવવા યશ પ્રયત્ન કરે છે.) યશ॰ન્હાની . બ્જેન, હમારાજેવા શાણા માણસને પણ એકદમ બળવાખાર બની જતાં વિચાર ન થયે ? ! સુમન-ભાભી, આમાં બળવે કયાં છે? આ તે એક ને એક એ જેવી સ્પષ્ટ વાત છે. સામાજીક ભિન્ન બનાવવાના પ્રયત્નો થાય ત્યારે, આપણી સ્ત્રામે આપણતેજ સાધન બનાવી ધર્મને નામે ખીજાના ચોક લુંટાય, તે વખતે જોઇ રહેવું એમાં તે કઇ છે ? માહનને પરણ્યાને હજા છ મહીના નથી થયા વૈરાગ્ય આવ્યે ! ?? હુક્યું છડેમાનવતા ત્યાં તેને યશ-વેજ ને ? કેમ ન આવે?! કારણ કે મેાહનનું કુટુંબ ગરીખ છે. સુમન અેન! કાઇ અનુભવી યાદ્દાને પૃષ્ઠશે તે તરતજ જવાબ આપશે કે; એ તે એનાં પુણ્યક' ઉદયે આવ્યાં...!” પોતાના માટે ‘સલામતી શોધનારા એ અયેાગ્ય દીક્ષ ન! પોષાતા કવા સુંદર અને શાસ્ત્રીય અચાવ છે ! વાંધા માત્ર એટલેજ છે કે, કાઇ શ્રીમતનાં કે તેમના સંતાનેનાં ‘‘પુણ્યકમના ઉદય'' થતાજ નથી?! સુમન-પણુ શાસ્ત્રીય બચાવનેા શાસ્ત્રીય જવાબ પણ છેજ. જો ગરીબનાંજ પુણ્યકમ ઉયે આવતાં હોય તે તેએ પણ પોતાની સંપત્તિનાં ‘વરસીદાન’ દઇ ગરીબ બની શકે છે. · યશ-પણ તે તે પછી ‘પારકાં છે!કરાંને જતી બનાવવાની કહે ખાટીજ પડેને 25 શ્રી. મણીલાલ કાહારી 25 23 33 22 31 સત્યાઞહી. "" પુલચંદ કસ્તુરચંદ શાહ મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા. રમણીકલાલ મગનલાલ માદી નટવરલાલ દલસુખભાઈ પુનમચંદ મેાતીચંદ સામવાર તા૦ ૨૧-૪-૩૦ સુમન-પણ યશ ભાભી ! મેાહનના પુણ્યકતા ઉદય થતાં. ખીચારી તેની પત્નિના જીવનમાં પાપકર્માંના ઉદય થાય' તેનું શું ? યશ-આહા ! એમાં શું? એણે તે આમ થાય તેમાં આનંદ માનવાના અને ધર્માં ધ્યાન કરવાનું, કદાચ આર્થિક, સાંસારિક, કે નૈતિક વિત્તિ આવે તે તેણે પાપકર્માં ઉદયે આવ્યાં'' માની સતાબ માનવાને અને તેના સગાં સ્નેહીજન જીવનને છિન્નારીનાં નસીબ”!!! એમ કહી આશ્વાસન લેશે! વ્હેન ! આ બધુ આમજ ચાલે છે ! દલપતભાઇ ભુખણદાસ રતીલાલ લહેરચંદ દેશની આઝાદીના ધર્મયુદ્ધમાં સત્યાગ્રહી જૈન વીરા. કેશવલાલ ભૂધરદાસ જીવનલાલ કીશારદ મંગળદાસ નથ્થુભાઈ ચંપકલાલ નાથાલાલ મણીલાલ જયમલ રતીલાલ નાગરદાસ મનસુખલાલ જીવણુલાલ વીરચંદ . પાનાચંદ ગુલાબચંદ . જવેરચંદ સજનમલ એમ. ચેકસી ચીમનલાલભાઇચંદ -> મણીલાલ જેઠાલાલ વલ્લભદાસ રામજી ૧ જેલમાં. * ૩ ४ ' હું ૭ - ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ . ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ સુમન–પણ આ સ્થિતિને માટે જવાબદાર પણ આપણેજ છીએને?! જો સમાજ જાગ્રત હાય તો કેાની તાકાત છે કે, આપણી સામાજીક વ્યવસ્થામાં સમાજની વિરૂદ્ધ જઈ માથું' મારી શકે? دو યશ॰જ્જૈન, વાત સાવ સાચી છે. પણ આજ જ્યાં “ આપણે શું...? કહી વાત ભૂલવા પ્રયત્ન કરતા હાય, અને સમાજના સુત્રધારાજ જ્યાં કુહાડીમાં હાથા બનતા હોય ત્યાં શું થાય ? સુમન–થાય શું? સમાજને વતુ સ્થિતિનું ભાન કરાવી, જાગ્રત અને સાવધાન બનાવી એ સુત્રધારાની હામે પણ ખળવા પોકારવાને ! (યશ ડીભર વિચારમાં પડે છે......સુમન યશના મ્હાં સામે તાકી રહે છે.......ડોલર શાન્તિ પથરાય છે...અને થાડીવારે....... યશ –(નિશ્વાસપૂર્વક) સાચેજ, હવે તે સામાજીક ત નમાં પશુ બળવાજ અનિવાયૅ છે ! ! (આ શબ્દો વાતાવરણમાં વિલિન થાય છે..અને~) પઢા પડે છે. શ્રી. રતીલાલ ભુરાભાઇ કીર્તિલાલ હીરાલાલ ,, રતીલાલ લક્ષ્મીચંદ ભીખાલાલ વાડીલાલ મોહનલાલ ઠાકરદાસ કાન્તીલાલ વલમજી 33 33 25 "3 23 33 મણીલાલ વલમજી ભગવાનદાસ જ્ઞેય દ રમણલાલ મગલચંદ તેમદ પુનમચંદ 23 • ભગવાનદાસ મેાતીલાલ ,, અમૃતલાલ હકમચંદ ત્રીજલાલ મણીલાલ શાન્તીલાલ બાપુલાલ 23 23 32 ૨૧ २२ २३ २४ ૨૫ ૨૬ ચીમનલાસ લલ્લુભાઇ ૨૭ સુરજમલ ચુનીલાલ મણીયાર ૨૮ શાન્તીલાલ ખુશાલચંદ ૨૯ ૩૦ ૩ { ૩૨ ૩૩ ૩૪ ૩૫ ور ?? ૧૩ બાપુલાલ લલ્લુભાઇ સોંધવી પોપટલાલ વાચંદ કંચનલાલ રાયચંદ પટેલ 33 "2 વધુ નામા આવતા અંકમાં. આ પત્રિકા અબાલાલ આર. પટેલે ‘સ્વદેશ'' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, છાપી, અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨ ૩ ૩૭ ૩૮ ૩૯ ગ્ જેલમાં માંડવી, મુંબઇ નાં ૩ મધે મધેયી પ્રસિદ્ધ કરી છે.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy