________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
સમવાર તા
૩૦-૬-૩૦
છે પરંતુ આગલા કાર્યથી અસંતોષ ગણીને, ફરજ પૂરતું . અત્યારે લાગણી ઘણી છે. પરંતુ તે શું કામની ? શ્રીયુત હજી કર્યું જ નથી તેમ ગણી આગળ ધપવાનું છે. વડવા- વીઠ્ઠલભાઈની સલાહ છે કે એક વરસ સુધી કાપડ ન લેવું. સલાહ
નાં અહિંસાના બળ કે તેમના કાર્ય માટે વ્યાજ લેવા ઉત્તમ છે. પરંતુ વર્તનમાં તેવું સહેલું નથી. એટલે હું કહું માગશે તે ભૂલ છે. આજે તે મારે ભૂલેજ કહેવાની છે, કે બને ત્યાં સુધી નજ લેવું, છેવટ અડધું લેવું. પરંતુ માટે ગઈ કાલને કે આવતી કાલનો વિચાર ન કરતાં આજેજ વિદેશી તે હરગીજ નજ લેવું. વિદેશી કાપડ મેટે ભાગે વતનમાં મુકે. "
સ્ત્રીવર્ગ માટેનું હોય છે, એટલે જેને ફેન્સી માલ કહેવાય છે કેળવાયેલાને લડતમાં જોડવા ચીમકી.
તે બંધ જ કરે. અને શુભ પ્રસંગે પણ છાપેલી સાડીઓથી પ્રથમની ચળવળમાં સરકાર કહેતી કે આ બાબત તે સ્ત્રીઓએ ચલાવવું જોઇએ અને અત્યારે બીજ થઇ શકે ફકત કેળવાયેલાજ બેસે છે. વેપારી તેમજ અજ્ઞાન સમૂહ
નથી. વેપારી વર્ગ વેપાર બંધ ન કરે, કારણ કે વિલાયતી વેપાર કહેતો નથી અને તેમના ટ્રસ્ટી તરીકે સરકાર દા
આંધળે છે. નફો વધારે રાખી શકાય છે. દેશી માલમાં તેમને કરતી હતી. અત્યારે તે આ અજ્ઞાન ખાસ-સમૂહ-વર્ગ આગળ
વધારે કસ ન રહે.. ચાલ્યો છે. અત્રેની કોન્ટેસના હોદ્દેદારો જુઓ તે
આપણે બે વાત સમજવાની છે. એક તો આપણા ચાર છોકરા અને બે સ્ત્રી છે. જે વખતે કામ કરવાનું ન
ભવિષ્યને વિચાર કરવાનું છે, અને બીજું ઇશ્વરને હિસાબ હતું ત્યારે પ્રતિનિધી થવા આપણે કેળવાયેલા નીકળતા. આ
આપવાનો છે. બહિષ્કારમાં નુકશાન નથી. ગુન્હો નથી. સ્વદેશીમાં તે લોભની વાત થઈ. એટલે જમા બીજુ તે મોટી છે. પણ
કદાચ વધારે ભાવ પડે તે કરકસર કરજે. અગવડ વેઠો. ઉધાર શું છે? સામાન્ય જનસમહ આગળ ધપે છે. ત્યારે
ઓછી વસ્તુથી નિભાવજો. અને ભોગ આપ્યા વિના કે સંકટ નેતાઓ દેખાતા નથી. કદાચ બે ત્રણ લાખ માણસની સભા
સહન કર્યા વિના સ્વરાજ્ય નથી. બીજા દેશેએ તે આઝાકે સરઘસમાં જોડાય. પરંતુ ખરી ચળવળમાં ભાગ લેનાર
દીની કિસ્મત ઘણી મોટી આપી છે. યુરોપમાં તે છેલ્લી કેટલા છે ? કેટલાએક કહે છે કે સત્યાગ્રહી વોલટીઅર ફક્ત
મોટી લડાઈમાં બધી પ્રજાઓની સે વરસની લતને ધુમાડે ત્રણ હજાર છે. તે સર્વ ખપી ન જાય તે માટે બને તેટલે તેમને ઓછે ઉપયોગ કરે. તેને જવાબ એ છે કે ભલે ચળવળ
થઈ ગયું છે, અને લાખે મરી ગયા ત્યારે સ્વતંત્રતા રહી. દબાઈ જાય–કચડાઈ જાય, પરંતુ તેને સડી જવા નજ દેવાય.
તે આત્મગ અને સંકટ સહન કર્યા વિના સ્વરાજ ન મળે.
આજે લડતને અઢી મહિના થયા છે, રસ ચડે છે. એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ન જવું, તે નકારના શબ્દ છે. તેમાં સરકારની કે આપણું લેકેની ટીકા છે. માટે તમે આ
ચાલતું ગાડું સરળ ચલાવવું જોઈએ, માટે બહિષ્કારને ચળવળમાં શું કરવા તૈયાર છે તે નકકી કરવાનું છે.
સંકલ્પ કરજો. મારે તે પ્રતિજ્ઞા લેવડાવવી છે. અત્યારે મહાઆ ચળવળના મુખ્ય ત્રણ વિભાગ છે.
ભાજીને આત્મા જેલમાંથી પણ જોઈ રહેલ છે, તે આત્માને (૧) સત્યાગ્રહ, (૨) વિદેશી ત્યાગ, (૩) દારૂનિષેધ.
કકળાવશે તે ઈશ્વરને શું જવાબ આપશે તે તમે અને દારૂનિષધના સંબંધમાં તમને કહેવાપણું નથીતમે અખિક. તમારા પરમામાં જાણે. રની બાબતમાં શું કરવા માગો છો ? આ કાર્ય તે નાનું
ત્યારબાદ શ્રીયુત મોતીચંદ ગીરધરલાલ કાપડીઆએ બચું પણ કરી શકે. તે સર્વવ્યાપક છે. સ્વદેશી વાપરવામાં ઠરાવ વાંચી સંભળાવ્યું હતું. તેઓએ પ્રમુખશ્રીએ કહેલ અતિ અને વિદેશી કાપડ ત્યાગ કરવામાં ગુન્હા પણ નથી. અંગ્રે. મહત્વની બાબત-વિદેશી વસ્રાના ત્યાગ માટે જાહેર રીતે પ્રતિજ્ઞા જેને પણ લાગે છે કે સ્વદેશી વાપરવાને તે સર્વને હુક લેવા સુચના કરી હતી. હાજર રહેલા દરેકે હાથ ઉંચા કરીને છે અને સરકારને પણ સ્વદેશી બેન્ક, વીમા કુ. વિગેરે પ્રતિજ્ઞા લીધી છે તેમ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ સારું નથી તેમ જાહેર કરવા સત્ય પ્રકાશ હેન્ડબીલ કાઢયું સર્વે વિલાયતી માલને બહિષ્કારને અંગે આપણે ધાર કરી હતું તે બંધ કરવું પડયું છે. કાયદા ન પાળવા ખાતર મારી શકીએ તેમ છીએ તે બાબત સચોટ રીતે સમજાવી હતી. શકાય. અહિંસાનું બળ ન હોય તો તોફાન થાય અને ગોળીબહાર ઉપરોકત ઠરાવને અનુમોદન આપતાં શ્રીયુત વીરચંદ પણ થઈ શકે. પણ સ્વદેશી ખાતર મારી શકાય તેમ નથી જપાનાચંદ શાહે જણાવ્યું હતું કે હું કમકમાટી ઉપજાવે તેવા વેપારીની મનોદશા,
સરકારી અત્યાચારોની યાદી આપવા નથી માગ. સરકાર વેપારી ભાઈઓ કહેશે કે માલ છે તેનું શું? અમારી અત્યારે વિવશ બની છે અને ધાક ધમકી કે હરકત ઉભી આટનું શું કરવું? જવાબ :-તમારા નુકશાનને વિચાર કરવાને કરી કામ લેવા ધારે છે પરંતુ તેમાં તેમને જરૂર પાછું નથી. હિન્દનું તે નાક કપાશે. એટલે હિન્દની આઝાદીને પડવું પડશે. હિન્દુ પ્રજાને સ્વભાવ શાન્તિપ્રિય છે એટલે નાકને વિચાર કરવાને છે. વળી ગ્રાહકજ ન આવે તે ? જુના કાળમાં રાજ્ય પલટો થઈ જતે તે પણ જે સુબે વેપારી કહે કે તે નશીબ કુટયું. તે અમારું નશીબ જાગ્યું. હોય તે ધણી રહે અને લોકોને ખબર ન પડે પણ હવે એ અને હૈયાફટી અકકલ ઉઘડી. કારણ કે હજુ આપણી અધમતા સમય નથી રહ્યા. સરકાર એટલી તે પરવશ છે કે વીમા, છે કે ચોરી છુપીથી પણ બે વાર વિદેશી કપડું કેટલાએક શરાફી બેન્ક, શીપીંગ માટે ઉતારી પાડવાં પંફલેટધારા પ્રયત્ન ખરીદે છે. હજુ દેશદ્રોહ છે કે કાપડ લઈ તેના રૂપીઆ આપશે. કર્યો, પણ તે સરકારને નીચી મૂંડીએ પાછું ખેંચી લેવું આ બધી બાબતની કિસ્મત હોય તે આ વર્તન પર તેની પડયું. આપણે ધારીએ તે શરાફી બેન્કના સંબંધમાં ઘણું હિમત છે. વેપારી ભાઈઓ ન માને તે હું દેશ પાસે જઈશ, કરી શકીએ તેમ છીએ તે માટે ખુબ વિસ્તારથી સમજાવટ ન લેવા સમજાવીશ. કારણ રાજય તંત્રીની ચાવીને વ્યકિતઓ રજુ કરી હતી. કારણ કે જેના હાથમાંજ શરાફીને ધ ધે પર આધાર છે. એક કરે તેમ ત્રીસ કરોડ કરે તે ત્રીશ કરોડ મુખ્યત્વે કરીને તે વળી આપણુ દ્રસ્ટ ફંડ જેના આપણે થાય, તેમ દરેક બે રૂા. બચાવે તે સાઠ કરોડ રૂપીઆ બચે. ટ્રસ્ટી હાઈએ તે કંડ હવે દેશી એકેડમાં અથવા આપણી
ઈલા દરેક
કામતિજ્ઞા
છે તેમ જ
સર્વ વિ