SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Our Golden History પ્રથમ તિર્થંકર ઋષભદેવ આદિનાથ તરીકે પણ ઓળખાય છે. તેમણે અજ્ઞાત અને અબુધ માનવોને સર્વપ્રકારનીવિદ્યા શીખવી. પ્રાથમિક જ્ઞાન તથાકેળવણી આપી. તેમણે લોકોને ખેતીવાડી, પશુપાલન કળા, સંસ્કૃતિ, ચિત્ર શિલ્પસ્થાપત્ય, વણાટ, મીત, સંગીત, નૃત્ય, આમ બોંતેર પ્રકારની કળા શીખવી. સ્ત્રીઓની ચોસઠ કળા અને પુરુષોની બૌતેર કળા તેમણે લોકોને શીખવી. અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જગતને જ્ઞાનરૂપી રોશની આપી. પોતાની બે પુત્રીઓ દ્વારા આ જ્ઞાન તેમણે સર્વજન સુખાય, સર્વ જન હિતાય વહેંચ્યું. ઇન્દ્રની સભામાં રજા મેઘથ (ભાવાન શાંતિનાથનોપૂર્વ ભવ) ની ન્યાયપ્રિયતાની પ્રસંશા સાંભળી બે ક્વોતેની પરીક્ષા કરવામૃથ્વી પરબૂતર અને બાજ સ્વરૂપે આવે છે. બાજથી પખાયેલા કબૂતરો રાજા મેઘથનું શરણ મળે છે. પાછળ આવેલો બાજ કબૂતર ભારોભાર માંસની માગણી કરે છે. સજા મેઘથ પોતાના સાથળમાંથી માંસ કાપી આપે છે. છેવટે પોતાનો સંપૂર્ણહઅર્પણ કરી દે છે. બન્ને પ્લોપ્રસન્ન થઇપોતાના અસલ સ્વરૂપમાં આવી તેની અત્યંત પ્રસંશા કરી સ્વસ્થાને પ્રસ્થાન કરે છે. ઇન્દ્રની સભામાં જઇને રાજા મેઘથતી જાર્યાપ્રિયતા અને શરણાગતના રક્ષણ માટે પોતાના હનું બંલિદાન આપી દીધાની સમગ્ર વાત ઇન્દ્રને જણાવી બન્ને દેવો ક્ષમાયાચના કરે ભગવાન તેમનાથ સાજન-માજન સાથે રાજુલને પરણવા આવી રહ્યા છે. ભોજન માટે જેની હિંસા થવાની હતી એવા પશુઓનો આર્તનાદસાંભળી નેમ લમ્રમંડપથી પાછા ફરે છે અને પશુઓને મૂક્તિ આપવામાં આવે છે. અનેક પ્રયત્નો છતાં જાતના કલ્યાણ વાંછતા પ્રભુ સંસારત્યાગ કરી, વિશ્વના કલ્યાણ માટદીક્ષિત થઇ ચાલી નીકળે છે અને કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. નવભવનીપ્રિતનિભાવવા સમાન રાજુલ પણ દીક્ષા લઈ કેવલી બની મોક્ષમામી બને છે અને હોમીજીનો પણ ઉધ્ધારકરે છે. ત્રેવીસમાતિર્થંકરપાર્શ્વનાથ ઐતિહાસિક પ્રતિભા છે. રાજકુમાર અવસ્થામાં પણ અહિંસા તેમની રાણામાં વણાયેલી હતી. પંચાશ્રિતાપ વચ્ચતપતપતાકમઠતાપસની અજ્ઞાનતાને કારણે બળતાકાષ્ટમાંથી બળતા નામને છોડાવી નવકારમંત્રના શ્રવણ દ્વાણ મૂક્તિ અપાવી. નાગનાગણી ધણેન્દ્ર અને પ્રજ્ઞાવતીની પદ્ધી પામે છે. નમસ્કારમંત્રના પ્રભાવથી નાકાનામણી ઉચ્ચ મહિને પામે છે. જુઓ નમસ્કારમંત્રનો પ્રભાવ. ધ્યાળુ પાર્શ્વકમાના ઉપકારને પ્રત્યક્ષ જાણી નાગ-નાગણી અંતિમ ક્ષણોમાં નવકારના ધ્યાને ચઢી ઘણી ઉચ્ચ તિમાં સીધાવે છે. Education International 2010_03 @r 87 -, www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy