SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 10th annivasay pratishtha mahotsava | 1 | TAT માં , કર 9)) )) આ લડી HE WHER THANE FIL; કf દિવસ દયાબેન મહેતા પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે બાર પ્રકારે વ્રતો અનંત તીર્થંકર પરમાત્માએ ગૃહસ્થધર્મ તરીકે ઉપદેશ ઉગામેલી લાકડીને જોઇ શકતો નથી તેમ આવતા દુઃખ ફાંસી, બંધના આપેલો છે. જેલ જોઇ શકતો નથી. સાત્રોમાં અદત્તા દાન ઉપર રોહીણેય ચોર, પાંચ અણુવ્રતમાં ત્રીજી વ્રત અદત્તાદાન. વંચકશ્રેષ્ઠીની, લોહખુર, અને લક્ષ્મીપુંજ શેઠના દૃષ્ટાંત આવે છે. સાધુ ભગવંતો પોતાના વ્યાખ્યાનમાં આ દૃષ્ટાંતો વિસ્તારથી શ્રાવકોને અદત્તાદાન એટલે કોઇએ નહિ દીધેલ કાંઇ પણ લઇ લેવું તે ચોરી સમજાવે છે અને તેનો પ્રભાવ ઘણો સુંદર પડે છે. કહેવાય તેના ચાર પ્રકાર બતાવ્યા છે. સ્વામી અદત્ત પહેલું, જીવ અદત્ત બીજું, તીર્થંકર ત્રીજું, ગુરુ અદત્ત ચોથું, સોનું, ઝવેરાત પૈસા ચોરી કરતા ચોરીથી પ્રભુત્વ પામ્યા આદિ તેના માલિકે ન આપ્યા છતાં લેવું તે પહેલું સ્વામી અદત્ત તેનું એક દૃષ્ટાંત (વાર્તા) જોઇએ, રાજગૃહી નગરીમાં ઋષભદત્ત, કહેવાય. ફળ ફૂલ પાંદડા ધાન્ય પોતાનું છે. તેને કાપવું, દળવું, ખાંડવું, શેઠ અને ધારણી શેઠાણી રહેતા હતા, તેને એક કુંવર હતો તેનું નામ ઇત્યાદી સજીવ પદાર્થોને અજીવ કરવા તે પણ એક પ્રકારની ચોરી જંબુકુમાર, જંબુકુમાર યુવાન થતા તેમની સગાઇ આઠ કન્યા સાથે છે. વૃક્ષ, ફળ, આદિ જીવોએ આપણને પોતાનું જીવન આપ્યું નથી. કરેલ, તે દરમીયાન સુધર્મા સ્વામી વિચરતા પોતાના શીષ્યો સાથે છતાં તે તે લેવું તેને જીવ અદત્ત કહેવાય. જે વસ્તુ લેવાની તીર્થંકર રાજગ્રહી પધાર્યા, તેની દેશના જંબુકુમારે સાંભળી ને આત્મામાં પરમાત્માએ ના ફરમાવી હોય છતાં કંદમૂળ, અભક્ષ્યાદિ કે દોષિત વૈરાગ્યનો રંગ લાગ્યો, જંબુકુમાર માતા પાસે દિક્ષાની અનુમતિ માગે આહાર લેવામાં આવે છે. તે તીર્થંકર અદત્ત કહેવાય અને છેલ્લે સર્વ છે, ત્યારે માતા કહે છે, જંબુ બેટા બરાબર વિચાર કર, સંસારનો મોહ દોષથી હોવા છતાં ગુરુ મહારાજની આજ્ઞા વિના લેવામાં આવે તે ગુર છૂટવો મુશ્કેલ છે. તારી વચ નાની છે. સંસાર ભોગવી નિરાંતે સંયમ અદત્ત કહેવાય. લેજો. જંબુકુમાર તો અડગ રહ્યા ત્યારે માતાએ કહ્યું કે તું લગ્ન કર ચોરી ઘણી જ ખરાબ વસ્તુ છે. ચોરીથી ઘરધણી રીબાયા કરે છે. પછીથી તને રજા આપશું. માતાને આશા હતી કે સુંદરીના મોહમાં તેના આખા પરિવારને દુઃખ થાય છે. જો ચોરીની ટેવ પડી જાય તો પડી જશે તો વૈરાગ્ય ભાવ છૂટી જશે. જંબુકુમાર લગ્ન કરે છે. લગ્નની ચોરી કરતાં પછી તે માણસ જયાં જાય ત્યાંથી શું ઉપાડવં તેની પહેલી રાતના પનીઓ જંબકુમારને સંસારના સુખનું વર્ણન કરી શોધમાં પડ્યો હોય. આડોશ પાડોશમાં કોઇ તેનો વિશ્વાસ કરે નહિ. સંસારમાં રહેવા સમજાવે છે. ત્યારે જંબુ સંસારની અસારતા સમજાવે ઘરે આવવા ન દે. ચોરી કરનાર આ ભવમાં અપયશ અવિશ્વાસ છે. પ્રભવ ચોર ચોરી કરવા જંબુને ત્યાં આવે છે. કારણકે પોતે કરોડોના. મારકૂટ પામે ને પરલોકમાં દુર્ગતિ પામે. માલીક અને પત્નીનો દાયજો ખૂબ મળ્યો હતો તેથી પાંચસો ચોર સાથે પ્રભવ આવે છે. જંબકુમારે નવપદના ધ્યાનથી ચોરોને સ્થિર ધન બાહ્યપ્રાણ તુલ્ય છે તે ચોરવું નહિ. કરી દીધા ત્યારે પ્રભવ ચોર કહે છે કે આ વિદ્યા મને શીખવાડો ત્યારે જંબુ કહે છે કે વિદ્યા તો ગુરુ પાસે મળે. ચોરો પણ ગુરુ પાસે દિક્ષા થાપણ તરીકે મૂકેલું, કોઇનું ખોવાયેલું, કોઇ ભૂલી ગયેલું હોય, રસ્તામાં લેવા તૈયાર થયા. સવાર સુધીમાં જંબકુમાર સાથે આઠે પત્નીઓ મળે તેવું ધન ગ્રહણ કરવું નહિ, ગમે તેવી આપત્તિમાં પણ તેની મતિ દિક્ષા લેવા તૈયાર થયા. તેના માતા પીતા અને પાંચસો ચોર પણ ચંચલ થતી નથી તેવા ગૃહસ્થો પણ સ્વર્ગના સુખ પામે છે. ચોરને તૈયાર થયા. આવી રીતે એક રાતમાં વૈરાગ્ય ભાવ પેદા કરી પાંચસો મદદ કરવી, ચોરાયેલી વસ્તુ લેવી, ચોરને ચોરીની પ્રેરણા આપવી ને સત્યાવીસ માણસો સાથે જંબુકુમારે સુધર્મા સ્વામી પાસે દિક્ષા તે પણ ચોરીના ભાગીદાર બને છે. ગૃહસ્થ જે અન્યાયથી દવ્ય અંગીકાર કરી જાવો પ્રભવ ચોર ચોરી કરવા આવ્યોને પ્રભુત્વ પામ્યો. ઉપાર્જિત કરે તો તે ધન એક વર્ષમાં રાજા, ચોર, અગ્નિ કે પાણીના આ છે ધર્મનો પ્રભાવ મનુષ્ય અદત્તા દાનનું વ્રત લેવું અને પાળવું ઉપદ્રવથી અવશ્ય નાશ પામે છે. લાંબો કાળ ટકી શકતું નથી અને જોઇએ તો આત્માને સારો લાભ થાય અને જીવની ઉન્નતી થાય. ધર્મ-પુણ્યના કામમાં વપરાતું નથી. કહ્યું છે કે અન્યાયથી મેળવેલું ધન (વધુમાં વધુ) દશ વર્ષ સુધી રહે છે. અગીયારમે વર્ષ તો મૂળ ધના જેને આ લોકના સુખની ઇચ્છા નથી, તેને કોઇ ચીજ દુષ્કર નથી. સાથે તે નષ્ટ થાય છે. મુશ્કેલ નથી. ચોરીના ફળ નઠારા આ પ્રમાણે જે શ્રાવક -શ્રાવિકા આ ત્રીજ વ્રત બરાબર પાળશે, તે આણંદ, કામદેવ જેવા શ્રાવક બની વહેલા - વહેલા મોક્ષનું સુખા પરાયા ધનને ગ્રહણ કરતો ચોર, દુધ પીતો બીલાડો જેમ માથા ઉપર પામશે. The only people who achieve much are those who want knowledge so badly that they seek it while the conditions are still unfavourable. Favourable conditions never come. Jain Education Intemational 2010_03 Forca161eral Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy