SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કદ છે. 10th anniversary praislitha mahotsawa ઢ = = = = = સી. એન. સીંઘવી સ્થાપક પ્રમુખ જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશન “જૈન” કોને કહેવાય? સામાન્ય વ્યાખ્યા પ્રમાણે જે જૈન ધર્મ રહેલાં દૂષણો પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા. વર્ણવ્યવસ્થા, પાળતા હોય તેને “જેન” કહેવાય. જેન ધર્મ પાળતો એટલે જાતિવાદ, કે ગોત્રના અભિમાન સામે નવા ક્રાંતિકારી વિચારો શું? નવકાર મંત્ર ગણે તેને જેન કહેવાય? દેરાસર ઉપાશ્રયમાં દર્શાવવાનું સરળ નહોતું. પરંતુ ભગવાન મહાવીરે પોતાના જતાં હોય તેને જેન કહેવાય? જેનોનાં અનેક આચારોમાંથી વિચારો એવી સરસ, પ્રિય અને સચોટ વાણીમાં રજૂ કર્યા કયા આચાર પાળતા હોય તેને જેન કહેવાય? હતા કે જેથી લોકો ઉપર તેનો પ્રભાવ ઘણો મોટો પડયો હતો. ભગવાન મહાવીરે કહ્યું છે: જેન શબ્દ “જિન” શબ્દ ઉપરથી આવેલ છે. જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેઓ રાગદ્વેષને જીતી जे माइणे खत्ति जाइ वा, મુકિત પામ્યા છે તે જિન. રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા હોય तहुम्गपुत्ते तह लेच्छवी वा। તેવો જેન કોઇ ન મળે. જીનેશ્વરોનો પ્રરુપેલ ધર્મનું પાલન जे पच्चइले परदत्तभोई, કરવા જે પ્રયત્નશીલ છે તે “જૈન” એ રીતે વિશાળ અર્થમાં गोतेण जे थब्भति माणचद्धे ।। વ્યાખ્યા કરીએ તો તેમાં આપણા સાધુ સાધ્વીઓ અને અમુક ण तस्स जाती व कुलं व ताणं, શ્રાવકો એમ ખુબ ઓછા લોકો આવે. આથી એક વાત સિધ્ધ णण्णत्य विज्जाचरण सुचिण्णं । થાય છે કે જન્મે જેન હોય તેજ જેન કહેવાય તેવું જરૂરી નથી. णिक्खम्म से सेवईऽगारिकम्म કર્મે જેન હોવું જરૂરી છે. ___ण से पारो होति विमोयणा ॥ (‘સૂત્રકૃતાંગ', /૩/૨૦-૨૨) જૈન ધર્મ સાંપ્રદાયીક નથી અને વિશ્વધર્મ છે એમ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. હું પણ મારા ભાષણોમાં ઘણીવાર જે કોઇ બ્રાહ્મણ હોય અથવા ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલ આ વાત કરું છું. પરંતુ તેનો અર્થ શો? હું આ બાબત વિચારતો હોય અથવા ઉંચા કુળનો પુત્ર હોય અથવા લિચ્છવી વંશમાં હતો ત્યારે ડો. રમણભાઇ શાહનો તેના પુસ્તક અભિચિંતના જન્મેલો હોય, પરંતુ જે પુરુષ દીક્ષા ગ્રહણ કરીને બીજાનો માંનો એક લેખ “જાતિવાદ વિશે ભગવાન મહાવીર” વાંચવા આપેલો આહાર ખાય છે અને પોતાના ઉંચ ગોત્ર કે કુળનું મળ્યો. પ્રાચિન કાળમાં આપણા રૂષીમુનિઓ અને સમાજ અભિમાન નથી કરતો તેજ વીતરાગ માર્ગનો આરાધક છે. ચિંતકોએ તથા જીવન વ્યવસ્થાના પીપાસકોએ મનુષ્યના ચાર મુખ્ય પ્રકારો પાડ્યા હતા. (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય, જાતિમદ, કુ લમદ, ગોત્રમદ ઇત્યાદિની નિરર્થકતા (૩) વૈશ્ય અને (૪) શુદ્ર. વ્યવસાયને અનુલક્ષીને આ પ્રકારો સમજાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે: પાડવામાં આવ્યા. તે સમયે એનો હેતુ વર્ણવ્યવસ્થા દ્વારા જીવન વ્યવસ્થા પરસ્પર સહકારમય અને સુખમય બને એવો पण्णामदं चेव तवोमदं च, હતો. સમય જતાં આ જાતની સામાજિક વ્યવસ્થાની णिण्णामले गोयमदं च भिक्खू । ઉપીયોગિતા ઓછી થતી ગઇ. आजीवगं चेव चउत्थमाहु, से पंडिओ उत्तमपोग्गले से ।। અઢી હજાર વર્ષ પૂર્વે જયારે જન્મને આધારે જાતિ અને વર્ણની (‘સૂત્ર ', / ૩/) વ્યવસ્થા ઘણીજ કડક હતી એ સમયે ભગવાન મહાવીરે એમાં The second half of a man's life is made up of nothing but the habits he has acquired during the first half. Jain Education Interational 2010_03 0 149 C Formatersal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy