SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 10th ammiversary pratishtha mahotsava TET | હરિલાલ મોહનલૌલ શાહ જીવનમાં ચાર પુરુષાર્થ કરવાના હોય છે તે ધર્મ, અર્થ, કામ વધે, એકબીજાનો વિનય કરે, મહેમાનોનું યોગ્ય સ્વાગત કરે, અને મોક્ષ. સૌ કોઈ માટે ઉદાર ભાવે વર્તે. લક્ષ્મી સપુણ્યથી આવે છે અર્થની બાબતમાં કેવા પ્રકારની આવક થાય તેના ગુણ મુજબ તેથી તે લક્ષ્મીથી નવું પુણ્ય ઉપાર્જન થાય તેવાં કામ થાય. છે. તેના જીવનમાં પવિત્રતા આવે. તે એકલી ભૌતિક સાધના તે પૈસો, ધન કે લક્ષ્મી કહેવાય છે. વધારી રાચે નહિ પરંતુ સાધના વધે તેવું ધ્યાન રાખે. જેમ પૈસો : જે મેળવવા ખૂબ પાપ કરવાં પડે અને સારાખોટાનો જેમ ધન વધે તેમ તેમ ધર્મ વધે. આવી લક્ષ્મી મળે તો છૂટથી વિવેક રાખ્યા વિના જે પ્રાપ્ત થાય તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય, દાન કરે. સત્કાર્યોમાં હોંશથી ધન વાપરે અને જેમ જેમ દાન તેનો ઉપયોગ હોટલ, સિનેમા, નાટક, ટી.વી. વગેરે ભૌતિક કરે તેમ તેમ તેનું ધન વધુતું જાય. લોકકવિ કહે છે - કામનાઓ સંતોષવામાં થાય. ધર્મ કરણી ભુલાઈ જાય. આવી “જનની જણ તો ભકત જણ, કાં દાતા કાં શૂર, આવક તે પૈસો છે. તે ધન આવવાથી ગર્વ થાય અને જાય નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” ત્યારે જીવનમાં ખૂબ નિરાશા વ્યાપે. તેને દોલત કહે છે. આવો પૈસો પાપાનુબંધી પુણ્યનું ફળ છે. આનાથી કુટુંબના બધા તે મુજબ આવો દાતા બને તેનું જીવન ધન્ય છે. સભ્યોની બુદ્ધિ બગડે. ‘રાતકો ખાઓપીઓ, દિનકો આરામ આવી લક્ષ્મી મળી હોય તેને જીવનમાં સંતોષ હોય, તે વધુ ને કરો’ એ સૂત્રને અનુસરનાર થાય. અને દુષ્ટ કાર્યો કરી કર્મબંધન કરાવે તે પૈસો છે. આવી રીતે આવેલ પૈસો વધુ ધન પ્રાપ્ત કરવા ઝાવાં ન મારે. આવો માણસ તો ૫૦ પપ વર્ષ થાય એટલે પોતાના જીવનમાં અર્થ-પ્રયોજન પૂરું ઇન્દ્રિયસુખભોગમાં ખરચાઈ જાય અને તેનાથી નવું પુણ્ય ઉપાર્જન ન થાય. થયું માને અને ધર્મ તરફ વળે, આત્માના કલ્યાણ તરફ વળે. ધન : આવકનો બીજો પ્રકાર તે ધન છે. તે મળે માણસ કુટુંબ, સમાજ અને દેશ આવા લક્ષ્મીપતિથી ઉજજવળ બને વાજબી માર્ગે ઉપયોગ કરવામાં વાપરે. મળેલ ધનમાંથી બચાવ છે. આવા માણસોએ ઇતિહાસમાં નામના મેળવી છે. આવા કરી જમીન મિલકતમાં રોકે, જીવન -વીમો, યુનિટ ટ્રસ્ટ, માણસો પ્રજા કલ્યાણનાં કાર્યો કરે છે. વસ્તુપાળ, તેજપાળ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વગેરેમાં રોકે, ધંધામાં રોકે; પરંતુ ભામાશા, જગડૂશા, ખીમો દેદરાણી વગેરે આ કોટિના મહાપુરુષો થઈ ગયા. તેમાંથી બહુ અલ્પ દાન આપે. ઉત્કૃષ્ટ દાન કરનારે તો. પોતાની આવકના ૨૫ ટકા, મધ્યમે ૧૦ ટકા અને જધન્ય ૬ પૈસો વધે ત્યારે ટકા દાનમાં આપવા જોઈએ. પરંતુ આ પ્રકારના ધનમાંથી. એટલું પણ દાન કરતા નથી. પૈસો એ સાચા સુખનું સાધન નથી. જગતનો વ્યવહાર ચલાવવા માટે યોગ્ય પુરુષાર્થ પણ કરવો જોઈએ, પણ પ્રાપ્તિ લક્ષ્મી : સાચી લક્ષ્મી તે આત્માની લક્ષ્મી છે. આત્મજ્ઞાન, પૂર્વકર્મ પ્રમાણે થશે. આમ છતાં ધન મળશે એમ માની આત્મસંયમ - નિજાનંદ. પરંતુ વ્યવહારમાં જે ધન પ્રાપ્ત થાય આળસમાં બેસી ન રહેવાય, યોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. તેમાંથી રાજસત્તાને યોગ્ય કર, સ્ટાફને યોગ્ય વેતન અને કુટુંબી જનોને યોગ્ય હિસ્સો આપે. જે બચ્યું તે પોતાના નજીકના ઇતિહાસમાં જોઈએ તો ગામડાના કે શહેરના માણસો ઉપભોગ માટે. આમાં સ્વાર્થીપણું ન જ હોય. ખોટી રીતે પૈસો સાહસ ખેડી પહેલાં સિંગાપુર, પીનાંગ, બર્માદિ સ્થળોએ ધન ન મેળવે અને થોડું પણ ખોટું કરવું પડ્યું હોય તેને માટે કમાવા જતા. ત્યાર પછી આફ્રિકાના દેશોમાં, લંડન અને પ્રાયશ્ચિત્ત કરે. અમેરિકા-કેનેડામાં લાખો ભારતવાસીઓ અને મોટા ભાગે સાહસિક ગુજરાતીઓ જઈ વસ્યા છે. આ બધાનું ધ્યેય પૈસો આવી લક્ષ્મી આવતાં કુટુંબના સભ્યોમાં એકબીજા માટે પ્રેમ મેળવવો તે છે. પરંતુ પૈસો એ સાધનો મેળવવા માટેનું માધ્યમ The small courtesies sweeten life; the greater ennoble it. Jain Education International 2010_03 Jain Education Interational 2010_03 - - 145 For Private & Personal Use Only For Any 145 er enal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy