SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniversary pratishdha mahotsava નથી આ કારણથી જ સામાયિક પછી ચોવીસ ભગવાનની સ્વરૂપ અનુષ્ઠાન છે અને તે પ્રતિક્રમણ કર્યા પછી જ પ્રાપ્ત સ્તુતિનો ક્રમ છે. થાય છે. કારણકે જ્યાં સુધી પ્રતિક્રમણ દ્વારા પાપની આલોચના થઇ નથી ત્યાં સુધી જીવને ધર્મધ્યાન અને ૩. ચોવીસ જીવની ભક્તિ કરવાને યોગ્ય અધિકારી, ગુરુવંદના શુકલધ્યાન મેળવવા માટે કાર્યોત્સર્ગ કરવાનો છે. પ્રતિક્રમણ પણ વિધિ પૂર્વક કરી શકે છે. કારણકે ચોવીસ તિર્થંકરોના પછી જ કાર્યોત્સર્ગનો ક્રમ છે. ગુણોથી પ્રસન્ન થઇ જેમણે ભગવાનનની સ્તુતિ કરી નથી. તેવા આત્માઓ તિર્થંકર ભગવંતના માર્ગના ઉપદેશક તેમજ ૬. કાર્યોત્સર્ગથી જ વિશેષ ચિત્ત શુદ્ધિ, એકાગ્રતા, અને સદગુરને ભાવપૂર્વક વંદન કરી શકતો જ નથી. આમ હોવાથી આત્મબળ પ્રાપ્ત થાય છે. જે આત્માએ ચિત્તની એકાગ્રતા ચોવીસ જીવની સ્તુતિ પછી વંદનનો ક્રમ છે. પ્રાપ્ત કરી નથી તે કદાચ પચ્ચખાણ કરે તો પણ પાળી શકતો નથી. કાર્યોત્સર્ગ વિના ચિત્ત શુદ્ધિ થઇ શકતી નથી, માટે ૪. વંદન પછી પ્રતિક્રમણનો હેતુ એ છે કે પાપની આલોચના છેલ્લો આવશ્યક પચ્ચખાણનો છે. ગુરુ સમક્ષ જ કરી શકાય છે. જે હંમેશા ગુરૂવંદન કરતો નથી તેને તેના પાપનું પ્રાયશ્ચિત કરવા છતાં જે ક્રિયા આત્માના વિકાસ અને ઉચ્ચ ધ્યેયને લક્ષમાં માફ થતું નથી. ગુરૂવંદના સિવાય કરેલા રાખી કરવામાં આવે છે, તે જ આધ્યાત્મિક ક્રિયા આલોચના નામ માત્રની આલોચના છે, છે. આત્માનો વિકાસ એટલે સમ્યગદર્શન, તેનાથી આત્માને કંઇ પણ સિદ્ધિ થઈ સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર. પ્રતિક્રમણનો શકતી નથી. આ કારણથી વંદન પછી જ આટલો બધો લાભ જાણી શ્રાવક-શ્રાવિકાએ પ્રતિક્રમણ આલોચનાનો ક્રમ છે. દરરોજ સવાર સાંજ પ્રતિક્રમણ જરૂર કરવું જોઇએ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા વળવું. ૫. કાર્યોત્સર્ગ એ એક ચિત્તનું અપૂર્વ શાંતમય ' Chat Famil Sta gether હેડ થિી કરારી હ૪હી 000 હું મનુષ્ય માટે દુનિયામાં ચાર મહા પ્રાપ્તિ-શકિત છે. ૧ યુવાની, ૨ વિદ્વત્તા, ૩ સત્તા, ૪ દ્રવ્ય. આ શકિત મળતા સામાન્ય રીતે વ્યકિતમાં અભિમાન પ્રવેશે છે. ચારેય શકિત કવચીત્ જે કોઇને એકી સાથે મળે છે હું અને કદાચ મળે તો અભિમાન પરાકાષ્ઠાએ પહોંચે છે. યુવાન વ્યકિતમાં યુવાનીનો જુસ્સો હોય છે. વિદ્વત્તા મળતા છે 6 અજ્ઞાની સામે વ્યકિત અભિમાન પ્રદર્શિત કરે છે. સત્તા મળતા (ખુરશી) વ્યકિતનો રૂવાબ કંઇ જુદો જ હોય છે અને જે ૨ દ્રવ્ય મળતા અભિમાન હદ વટાવે છે. પરંતુ એક અથવા ચારેય શકિતની પ્રાપ્તિ થયા બાદ મનુષ્ય જો સંસારમાં સહજ છે ૨ રીતે રહે તો મનુષ્ય પાસે અભિમાન આવતું નથી. આવે તો તેને પાછુ વાળી શકે છે અને વ્યકિત મહાનતા તરફ પ્રયાણ છે જ કરી શકે છે. અભિમાનને દૂર રાખી પોતાનામાં રહેલ શકિતનો ઉપયોગ માનવ કલ્યાણના હિતાર્થે વાપરી શકે છે. જે છે પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે. દેવી શકિતનો અનુભવ થાય છે. આવા મનુષ્યના જીવનના વ્યકિતત્વનું પ્રતિબિંબ સમાજ પર પડે છે. લોકોના શુભ આશિષથી વ્યકિત સુખ અને શાંતિનો અનુભવ કરે છે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે. “શેરને માથે સવા શેર” આ કહેવત પણ અભિમાનને રોકવા અથવા ઓછો કરવા માટે જ પડી છે. અભિમાનને પોષવા કરતાં અભિમાનનો ત્યાગ કરવાથી વ્યકિતમાં નિર્મળતા આવે છે એ આપણે સૌ જાણીએ છીએ. હું છે પરંતુ તેને અમલમાં મુકવું એ વ્યકિતગત મજબૂત મનોબળ પર આધારિત હોય છે. શાંતિલાલ એમ. વાળંદ The little I know I owe to my ignorance. Jain Education Intemational 2010_03 Forca137ersonal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy