SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniverary pratishtha mahotsava જયાં હાલમાં શાંતિનાથ ભગવાન બીરાજમાન છે, મહાવીર સ્વામી ઘા આર્મીનાથ ભગવાન નેમપ્રભુ, પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, ગણધર ગૌતમ સ્વામી, ઘંટાકર્ણ મહાવીર, મણીભદ્રની પ્રતિમા અને દેવ દેવીઓની પ્રભાવિક પ્રતિમાઓ દેવાલયમાં બીરાજમાન છે, સ્થાનકવાસીનો ઉપાશ્રય, દિગંબર સંપ્રદાયનું મંદિર, બાહુબલીની ભવ્ય પ્રતિમા, શ્રીમદ્ ામચંદ્રનું મંદિર, અને તેમના જીવન ચરિત્રના ભવ્ય ચિત્રો, ભગવાન મહાવીરના ગર્ભકાળથી છેલ્લી દેશના સુધીના સુંદર મજાના મચિત્રો, તેને આવેલા ઉપસર્ગો અને ઉપદેશોના ભવ્ય ચિત્રોનું આયોજન કર્યું છે. જૈન પાઠશાળા, પુસ્તકાલય, ગુજરાતી કલાસો અને સંગીત શીખવાની પણ સુવિધા છે. આજુ બાજુના શહેરોમાંથી, યુરોપથી કે ભારતથી મહેમાનો દર્શન કરવા લેસ્ટર જૈન સેન્ટરમાં તિર્થયાત્રા કરવા માટે આવે છે, ભકિતનો સારો લાભ લે છે, સર્વને જમવા-રહેવાની સુવિધા કરી આપે છે, અને શાંતિનાથ પ્રભુના દર્શન કરીને ઘણી જ શાંતિ મેળવીને કંઇક ‘સ્વ’ માટે લઈ જવાનો આનંદ અનુભવે છે. અને ધન્ય માને છે. . આ માધ્યમથી ધર્મપ્રેમી ભાઈઓબહેનો વડીલો સર્વે ધર્મ કરણી કરવા, ધર્મ મય બનવા, અને જીવનને આધ્યાત્મિક માર્ગે જવા જૈન સેન્ટરનો આશ્રય લે છે, બાળકો-પાઠશાળામાં અભ્યાસ કરે છે, ધર્મ શીખે છે, ગુજરાતી પણ શીખે છે, વડીલો સેવાપૂજા ચૈત્યવંદન, ભક્તિ, પ્રાર્થના, માળા, સામાયિક, પ્રતિક્રમણ કરે છે, તહેવારો ઉજવાય છે. યુવાન વર્ગ પણ ભાગ લે છે અને ધર્મકાયીમાં અનેરો ઉત્સાહ લાવે છે. પુજા-સ્તવનો વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો ચોંજીને અનેરો ઉત્સાહ લાવે છે. ઘણા ભાઈઓ-બહેનો નિસ્વાર્થ ભાવે પોતાનો ઘણો સમય તનમનધનથી ધર્મકરણીમાં, કામોમાં આપે છે અને જે કાર્યોનું આયોજન થાય છે તે સો ટકા દીપી ઉઠે છે, શાંતી ઘણી હોવાને કારણે, દરેકના ચહેરા ભર ઉલ્લાસ જણાય છે, ઉદ્વેગ કે શાંતીનાથ દાદા પાસે પ્રાર્થના, કડવાશનું નામ જ નહિ. આ મારૂ છે-મારૂ છે અને બીજા પ્રત્યે પ્રેમભાવના આદરભાવ ચડીયાતા છે. પંચમકાળમાં આવું સુંદરજૈન |ચૌદરાજલોક સેન્ટર થયુ અને અનુભવવું મુશ્કેલ છે પણ હકીકત છે. રોજીંદા, ધર્મ કરણી ભલે ઓછી સંખ્યામાં થાય, એનું લક્ષમાં લેવાઇ નહિ. કોઈ ભવ્ય આત્માઓને એક નાની સરખી ચિનગારી હૃદયમાં લાગી જાય તો તેમનું જીવન સુધરી જાય, તેમના પ્રતાપે દરેકમાં ધર્મનું વાતાવરણ આવી જાય છે. ધર્મમય બનવા માટે એક વાત યાદ રાખવી કે ધર્મી આત્માઓના રાવાસમાં જ રહેવાનું રાખો. દુષ્કાળ સમયમાં પાણી મેળવવા માણસ સુકી એવી નદી પાસે પણ જાય છે. દરિદ્રાવસ્થામાં ધન મેળવવા માણસ ના જામેલી દુકાનમાં પણ બેસે છે. રોગિષ્ટ અવસ્થામાં તંદુરસ્તી મેળવવામાં દવા લાગુ પડતી નથી છતા દવા લેવાનું ચાલુ જ રાખે છે. તો એ રીતે સાવ સુકા હ્રદયે થતી ધર્મ આરાધનામાં મન ન જામતું Jain Education International_2010_03 હોવા છતા મન જમાવવા માટે ધર્મ આરાધનાઓ કર્યે જ જવાની છે. જામશેતોએજમાર્ગ જામશે કાવટઆવશેતો જગુઆવશે સુસંસ્કારોની મૂડી ઉભી થશે તો એજરસ્તે થશે અને દુર્ગતિના દ્વારે ખંભાતીના તાળા લાગશે તો એ જ રસ્તે લાગશે, આજે મકાનોની સંખ્યા રોજરોજ વધતી ચાલે છે, ઘરોની સંખ્યા તુટતી ચાલી છે, મકાન બને છે ફકત ઇંટ ચુનાથી ઘર બને છે. સહુ વચ્ચેના સ્નેહ સંબધોથી અને જયાં ઘર હોય છે ત્યાં ધર્મ કરણી કરવાનું મન થાય છે, આર્દશ જીવન બનાવી શકાય છે, રામ જેવા ગુણ કેળવી શકાય છે. ગજસુકાર જેવું ધૈર્ય, સમતાભાવ જેવા ગુણો લાવી શકાય છે. ઘણા મહાપુરુષોનું જીવન ચરિત્ર વાંચવાની પ્રરેણા મળે છે તો છેલ્લે મને કે કમને સુકા હ્રદયે પણ ધર્મ કરણી કર્યા જ કરવી, એ આપણી પહેલી ફરજ બની રહે છે અને ભવ્ય તિર્થધામને, ભક્તિ, સેવા પુજા કરીને દીપાવીએ . ફરી વખત મારા કોટી કોટી વંદન ધર્મ પ્રેમી આત્માઓને કે જેનાથી આ સંકુલનમાં પર્યુષણ, મહાવીર જયંતિ, આયંબિલની ઓળી, દરેક પ્રકારની ભવ્ય પુજા ભકિત પાઠશાળા, અનેક ધાર્મિક કરણી અને સાંસ્કૃતિક કાર્યો થાય છે. તેઓશ્રીએ તો પુણ્યનું ભાથું બાંધી લીધું અને ધાર્મિક ક્ષેત્રે આવા કાર્યોનું આયોજન કરતા રહે એવી શ્રી — ઊ લોક ચૌરાનીક વર્તુલ આારે છે. અહિં સન્મુખ ભારાનુંજ સ્થૂલ દર્શન કરાવ્યું છે કેમકે નાનક્ડી આકૃતિમાં યથાર્થ દર્શન શક્ય ની. નવગદી માવિહ ઘર્યક્- મનુષ્ય લોક સરતામ નરક૧ = up g ન ૮. વૈજ્ઞાનિક ૧૨ દેવલોક---—— 25-5 વે - ૧ ૧૨૧૨ અ G ૧૦|આ પ્રા દ ૧ સહ 9 01-3 નક પ્ર 93 ૫ શુ ૧૦ લો 24 who never makes The man who never makes mistakes loses a great many chances to learn something. Forty at 133 seal Use Only અન a બ્રહ્મ←ારાજી,લોકાંવિક- દૈવ ---સળમાāન્દ્ર સૌધર્મ - ઇશાનદેવલોક - જ્યોતિષ ચરાચર મેરુપર્વત અદ્વી-સમુદ્દો. સિવા૦ વ્યન્ત૨૦ ભૂત, પ્રેત આદિ ધરણેન્દ, ચક્રેશ્વરી- પદ્માવતી. ૨૪, ચા યક્ષિણીઓ વગેરે . 3 પૃ ી ઓ - ૫.રાજ રાજ -ધનીધિ -ધાવાત તન ૨૬ વાત આકાશ 241 ૧.રાજ અબજો www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy