SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ -Jain માંથી બનેલ શાન શકાય નહિ. તાપત્ર ધનસં (ક) જ્ઞાનખાતામાંથી છપાવેલ પુસ્તકો શ્રાવક-શ્રાવિકાઓને ભેટ આપી આશાઓનું જીવનમાં પાલન કરનારા જે આજ્ઞા પાળી ન શકાય તેનું દુ:ખ શકય નહિ. વ્યકત કરનારા શ્રાવક અને શ્રાવિકાઓને પણ છઠ્ઠા સાતમાં નંબરનું (ડ) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલ જ્ઞાનમંદિરમાં સાધર્મિક વાત્સલ્ય, ધર્મશ્રવ ગણવામાં આવ્યાં છે. સંધની મીટિંગ કે બહુમાન સમારંભ વગેરે રાખી શકાય નહિ. આવાં આરાધક શ્રાવક-શ્રાવિકાઓને પૂર્વના કોઈ અંતય કર્મના ઉદયે (ઇ) સાધુ સાધ્વીજીનાં તૈલચિત્ર વગેરે બનાવવામાં જ્ઞાનદ્રવ્ય વાપી ધનસંપત્તિ આદિ ચાલી જાય અને જીવનનિર્વાહ કરવાની મુશ્કેલ ઊભી શકાય નહિ. થાય તો તેમના આરાધક ભાવ ટકાવી રાખવા માટે તેમની ઉચિત ભકિત () મહોત્સવની કંકોત્રીઓ, હેન્ડબીલે કે પેસ્ટ છપાવવામાં જ્ઞાનદ્રવ્ય કરવી એ ધનાઢય શ્રાવક-શ્રાવિકાઓની ફરજ બની રહે છે. વાપરી શકાય નહિ. આવક: (જ) જ્ઞાનખાતાની રકમમાંથી બનેલા જ્ઞાનમંદિર પર કેઈ પણ સાધુ શ્રાવક-શ્રાવિકની ભકિત માટે કેએ ભેટ કરેલી રકમ વગેરે આ ક્ષેત્રમાં -સાધ્વીજીનું કે શ્રાવક-શ્રાવિકનું નામ લખાવી શકાય નહિ. જેટલી વાપરી શકાય. રકમ જ્ઞાનખાતાની વપરાઈ હોય તેટલી રકમ જ શ્રાવક ચૂકતે કરે છે તેનું સદુપયોગ: નામ જરૂરલખી શકાય પણ એક લાખ રૂપિયા જ્ઞાનખાતાના વપયા અને ને પચીસ-પચાસ હજાર રૂપિયા આપે છે તેનું નામ આખા જ્ઞાનમંદિર પર જિનશાસનની આરાધના કરનારા તથા સાતે પ્રશ્વરના વ્યસનાદિ. ચઢવી શકય નહિ. જ્ઞાનમંદિર નિર્માણમાં આલે લાભ તેમણે લીધા છે પાપાચારથી સદાને માટે મકત અને આર્થિક રીતે નબળા પડી ગયેલા અવા તેવી નાની તકતી મૂકી શકાય. શ્રાવક-શ્રાવિકાને આવાસ માટે, ભેજન માટે, વસ્ત્ર માટે, ધંધા વગર (હ) વિહારમાં સાધુ-સાધ્વીની વ્યવસ્થા માટે કે વૈયાવચ્ચ માટે જ્ઞાનદ્રવ્ય માટે આ દ્રવ્યનો સદુપયોગ કરી શકાય. વપરાય નહિ. કેટલીક સાવધાનીઓ: (૪) સાધુ દ્રવ્ય - (૫) સાધ્વી દ્રવ્ય (અ) આ દ્રવ્ય પણ ધર્માદા હોવાથી સામાજિક કાર્યો કે અનુકંપાના કાર્યોમાં આવક: વાપરી શકાય નહિ. (૧) અસાર સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગની આરાધનામાં લીન બનેલા (બ) આ સાતે ખાતાંઓ નીચેથી ઉપર એક એકથી વધુ પવિત્ર અને શ્રેષ્ઠ પૂજનીય સાધુસાધ્વીજી મહારાજની વૈયાવચ્ચ માટે શ્રાવક-શ્રાવિકાઓએ હોવાથી ઉપરના ખાતાની રકમ નીચેના ખાતામાં ક્યાસ લઈ જઈ શકાય અર્પણ કરેલું દ્રવ્ય સાધુદ્રવ્ય તથા સાધ્વીથ કહેવાય છે. નહિ. હા, કદાચ નીચેના ખાતાની રકમને જે તે ખાતામાં બિલકુલ (૨) દીક્ષાપ્રસંગે દીક્ષાર્થીને વહેરાવવાના ઉપકરાગની ઉછામણીની રકમ ઉપયોગ ન હોય તે તેને ઉપરના ખાતામાં લઈ જઈ શકાય. પણ આ ખાતામાં લઈ જવાય છે. બીજા કેટલાંક ખાતાઓ સદુપયોગ: (૧) સાધારણ ખાતું : (૧) પૂજનીય સાધુસાધ્વીજી મહારાજની વૈયાવચ્ચમાં. આ ખાતું એટલે જનલ ખાતું છે. આ ખાતામાંથી સાને ક્ષેત્રમાં ધન (૨) તેમનાં વિહારાદિની વ્યવસ્થા કરવામાં. વાપી શકાય છે. (૩) તેમને જરૂર વસ્ત્ર પાત્ર ઉપકરણ આદિ વહોરવવામાં. બીજ ખાતાઓની અપેક્ષાએ આ ખાતું લગભગ હમેશાં નબળું પડતું હોય કેટલાં સૂચન: છે. હમેશા ખાટમાં ચાલતું હોય છે. આ અંગે ઉદાર દિલ શ્રાવકોએ આ (અ) વિહારમાર્ગમાં સાધુ-સાધ્વીજીને ગેચી -પાણી વગેરે વહોરાવવા ખાતાને સબળ અને સદ્ધર બનાવવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે માટે બસ વગેરેમાં જવા આવવાનું ભાડું શ્રાવકને વૈયાવચ્ચ ખાતામાંથી જે ખાતું નબળું પડતું વાય તેને સૌ પ્રથમ સબળ કરવું. શરીરમાં અંગ નબળું પડયું હોય તેની જેમ સૌ પ્રથમ કાળજી લેવાય છે અને તેના કારણે ખપી શકે નહિ. આખાયે દેહમાં જેમ સંકૂર્તિ અને તાળી અનુભવાય છે. તેમ નબળા પડતા (બ) સંયમ જીવનની આરાધનામાં બાધક બનતી જે કોઈ બાહ્ય પ્રવૃત્તિ આ નાનાની જે કાળજી લેવાય તો ઉપરનાં અનેક ખાનાઓમાં સંદરઅસર હોય, જેવી કે ફોટા પવવવા, તૈલચિત્રો તૈયાર કરાવવા ઇત્યાદિ પ્રવૃત્તિમાં પડાયા વિના નહિ રહે. પણ વૈયાવચ્ચની રકમ વાપરવી ઉચિત નથી. (૬) શ્રાવકદ્રવ્ય - (૩) શ્રાવિક - સાધારણ ખાતાની આવકના કેટલાક ઉપાયો જિનેશ્વર પરમાત્માની તમામ આજ્ઞાઓને શિરસાવધ કરી યથાશક્ય (૧) બેસતા વર્ષના દિવસે સાધારણ ખાતાની ટીપ શરૂ કરવી અને ગયા 24 Jain Education International 2010_03 ntemnational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy