SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્ર દ્રષ્ટીએ ટ્રસ્ટી અને સાત ક્ષેત્રો કર્મના યોગે મંવયેલા સંસારમાં જીવાત્માઓ અનેક પ્રકારનાં પાપ સેવીને ધન મેળવે છે. પાપ સેવીને મેળવી મેળવેલું ધન પણ મોટે ભાગે | This is an account, extracted from the Jain સંસારના ભોગવિલાસ અને મિજબાનીઓ ઉડાવવામાં જ વપરાય છે scriptures, of the qualities of a trustee. It lists the various kinds of charitable funds, eg for temple જેમ ઉખર ભૂમિમાં પડેલું બીજ ક્યાસ કળ આપતું જ નથી બલકે upkeep, for the needs of monks and nurs, for the બીજેપણ નિષ્ફળ જાય છે, તેમ ભોગવિલાસમાં વાપરેલું ધન પુણ્યકર્મના upkeep of less - fortunate Jains, for helping બંધ વગેરે કશા જ કુળને આપતું નથી. એટલું જ નહીં પણ આત્માને animals and birds, or for humanity in general, and ભારે નુકશાન પમાડી રહે છે. emphasises that the moneys of each fund may not માટે સમજઅને ડાહ્યા શ્રાવકેએ પોતાના ધનનો પ્રવાહ ભેગવિલાસના be diverted for other use. Only the general fund may used for other activities, whether ખાળમાં વહી જતો અટકાવીને સાત ક્ષેત્રના સીદધિ તરફ વાળવો administrative or social or for uplift of the જોઇએ અને મહાન પુય ઉપાર્જન કરીને અય આત્મ-લક્ષ્મીને community. આપનારા મોક્ષને મેળવવું જોઇએ. હવે આપણે આ મહાન ક્ષેત્રનાં સાતેય ક્ષેત્રના વહીવટના અધિકરીમાં આવા અનેક પ્રકારના ગુણોવાળો આત્મા પરમાત્માની પેઢીને વહીવટ કેવા ગુણો હોવા જોઈએ તે અને સાતેય ક્ષેત્રમાં દ્રવ્યની આવક-જાવકના કરતાં કરતાં તીર્થંકરનામ કર્મને પેદા કરે છે. અને અલ્પ સંસારી બને છે. હિસાબો કેવી રીતે કરવાં? તે દ્રવ્યસપ્તતિકા આદિ પ્રાચીન ગ્રંથોના આધારે આવા ગુણોથી રહિતઆવા ગુણાને પામવાની કામનાથી પણ હિત અને જઇશું. ગુર્વજ્ઞા-શાસ્ત્રજ્ઞાને અભરાઈએ મૂત્રને મન ફાવે તેમ સ્વછંદપણે બેફામ શાસ્ત્ર દ્રષ્ટીએ ટ્રસ્ટી બનવાને લાયક શ્રેણી ગને વહીવટ કરનારા ટ્રસ્ટી દુર્ગતિગામી અને અનંત સંસારી બને છે. સાત ક્ષેત્રને વહીવટ કરનાર ટ્રસ્ટમાં નીચે મુજબના ગુણો શાસ્ત્રાએ ઉચ્ચારેલી આ ગંભીર ચેતવણીની સહુએ નોંધ લેવી જરૂરી છે. હોવા આવશ્યક છે : (૧) જેને કુટુંબ પરિવાર ધર્મના ગે રંગાયેલો હોય. સાન ક્ષેત્રની આવક અને સદ્વ્યયની વ્યવસ્થા (૨)જે ન્યાય નીતિ પૂર્વક ધનને મેળવનારે હોય. (આજના જાલિમ ટેક્ષ (૧) જિનપૂર્તિ દ્રવ્ય: વગેરેમાં પણ યથાશક્ય દોષથી બચવાના પ્રયત્નવાળો હોય.) આવક: (૩) જેલોમાં સહુ માટે આદરપાત્ર હોય. જિન મૂર્તિના નિર્માણ માટે આવેલ દ્રવ્ય તથા માત્ર (૪) જેની કુળપરંપર ઉજજવલ હોય. જિન પ્રતિમાજીની ભકિત માટે આવેલું દ્રવ્ય જિન મૂર્તિ દ્રવ્ય (૫) જે ધર્માત્રામાં શકિત મુજબ દાન કરવામાં ઉદારદિલ હોય કહેવાય છે. (૬) જે ધર્મક્ષત્રોની રક્ષા કરવામાં વીર હોય. સદુપયોગ : (૭) જે ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરવામાં બુદ્ધિમાન હોય (૧) જિન મૂર્તિ ભાવવા માટે. (૨) જિન મૂર્તિને લેપ કરાવવામાં. (૮) જેનું હૈયું ધર્મના અવિહડ રગે રંગાયેલું હોય. (૩) જિન મૂર્તિના ચક્ષુ ટીક, તિલક આંગી બનાવવામાં. (૯) જે સુગુરુની સેવામાં સદા તત્પર હોય. (૪) જિન મૂર્તિની અંગ અનાદિ કરવામાં. (૧૦) શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણ વાળ હોય. (૧૧) જે શાસ્ત્રના નિયમોને અને સુગુરુદેવની આજ્ઞાને સદા (૨) જિનમંદિર દ્રવ્ય: વફાદાર હોય. આવક: (૧૨) જીવનમાં યથાશય શ્રાવક જીવનના આચારોને પાળનારો હોય. (૧) પરમાત્માના પાંચ લ્યાણકોને અનુસરીને બોલાતી ઉછામણી. 122 Jain Education Intemational 2010_03 ation International 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy