SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ =gain જૈન સામયિકો (પત્ર-પત્રિકાઓ) (સૌજન્ય - શ્રી ગુણવંતશાહ ના લેખ અને અન્ય પુસ્તકોમાંથી) છે જેમાં સૌથી વધુ મુંબઇથી ૫૮, અમદાવાદથી ૨૬, જૈન પત્રકારિતાનો ઇતિહાસ લગભગ ૧૨૫ વર્ષ પ્રાચીન ગણી ભાવનગરથી ૯, રાજ કોટથી જ, પાલીતાણા - વઢવાણથી ૩-૩, શકાય. આ યુગ એટલે જૈન સમાજના વિવિધ ધાર્મિક - ડીસા-સુરેન્દ્ર નગર - સોનગઢથી ૨-૨, અને કપડવંજ, કલકતા, રાજનીતિક - સામાજિક આક્રમણોથી નામશેષ બનેલ સમય અને છાણી, ખંભાત, ગાંધીધામ, જામનગર, પૂના, લીંબડી, ભાંભર, યતિ-ભટ્ટારકો દ્વારા પુન: ઉધારનો ઉષાકાળ ગણી શકાય. સન વડોદરા, સૂરત, હિંમતનગરથી ૧-૧ પ્રકટ થયા છે. હાલ ૧૮૫૯ માં અમદાવાદથી “જૈન દીપક' નામનું માસિક પ્રકટ ૧૨૬માંથી ૫૮ પત્રો પ્રકટ થાય છે જેમાં ૨ સાપ્તાહિક, ૮ થયું. અને આ પત્ર-બીજની પ્રેરણા માં પ્રકટ થયેલ સામયિકોની પાક્ષિક, ૪૭ માસિક અને ૧ વાર્ષિક છે. સંખ્યા ભારતવર્ષમા, ૧૯૮૨ સુધી બધા સમદ્રાયોના મળી ભરતભરના પ્રકાશિત જૈનપત્રોમાં સર્વપ્રથમ પત્ર લગભગ ૬૦૦ સુધી પહોચી. તે તેની ઉત્તરોતર પ્રગતિની વિકાસ ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલ તે ગૌરવ ગુજરાતી ભાષાને મળે. યાત્રા કહી શકાય. જેની ઉપલબ્ધ માહિતી આ પ્રમાણે છે. જૈનપત્રોએ સાધુ અને શ્રાવકો બન્ને માટે ખૂબજ ઉપકારી કાર્યો અંગ્રેજી ૧૧, ઉર્દુ ૭ (પાકિસ્તાન ની રચના પછી લગભગ બંદ) કર્યા છે. જેમાં સાધુના આચાર-વિચાર, શ્રાવકોના કર્તવ્યો, કન્નડ-૫, ગુજરાતી ૧૨૬, તામીલ ૬, બંગાળી ૩, મરાઠી ૨૪, જૈનધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર, ધાર્મિક ક્રિયા અનુષ્કાન, શાત્ર સંસ્કૃત ૧, અને હિન્દીમાં ૨૭૯ જેટલા પત્રો પ્રકટ થયા છે. ચર્ચા અને સામાજિક સુધારણાના અનેક કાર્યો કર્યા છે. શિક્ષિત પત્રોના પ્રકાશન સ્થળ અંગેની માહિતી મુજબ - આસામમાંથી ૧, વર્ગમાં ધર્મપ્રચારનું મહત્ત્વ પૂર્ણ કાર્ય કર્યું છે. ધાર્મિક અને લૌકિક આંધમાંથી જ, ઉ. પ્રથી ૮૬, કર્નાટકથી ૫, ગુજરાતમાં ૬૮, કેળવણી, સમાજિક દૂષણોથી મુકિત વગેરે સુધારક કાર્યો માં ખૂબ તામિલનાડુ ૭, દિલહીમાંથી ૫૦, નાગાલેન્ડમાંથી ૧, ફાળો આપ્યો છે. સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રભકિત ને પંજાબ-હરિયાણાથી ૭, પ. બંગાળમાંથી ૨૫, બિહારમાંથી ૬, ધર્મભકિતનો અંગ બનાવી ઉત્તમ સેવા કરી છે. ‘જૈન એકતા” ના મધ્યપ્રદેશમાંથી ૩૫, મહારાષ્ટ્રમાંથી ૮૦ અને રાજસ્થાનમાંથી ૮૫ પ્રયાસો આ પત્ર દ્વારા સતત થતા રહયા છે. અને જે-તે ભાષાના એમ કુલ ૬૦ પત્રો પ્રકટ થયા. આ પત્ર માંથી બધાની માહિતી વિકાસમાં પણ યોગદાન આપેલ છે. ઉપલબ્ધ નથી. માત્ર જૂના રેર્કોડ માંથી નામ ઉપલબ્ધ થયા છે. જૈનપત્રોમાં અધિકાશ માસિક - પાક્ષિક . અઠવાડિક વધુ ઉપલબ્ધ ગુજરાતી જૈન પત્રોની યાદી આપની સમક્ષ પ્રસ્તુત છે. પ્રકાશનો થયા છે. જૈન વૈમાસિક અર્ધવાર્ષિક, વિશેષાંકો પણ ગુજરાતી ઉપરાંત વિવિધ ભારતીય ભાષાઓ કે અંગ્રેજી ભાષામાં પ્રકટ થયા છે. કેટલાક ૨-૩ પ્રત્રો દૈનિક પણ બન્યા પણ આજે પ્રકટ થયેલ ઉપલબ્ધ જૈન પત્રપત્રિકાઓની યાદી પણ પ્રસ્તુત છે. માત્ર ૧ જયપુરથી ‘જૈન દૈનિકજ પ્રકાશિત થાય છે. હવે પરદેશમાં સવિશેષ અમેરિકા, કેનેડા, ઇલેંડ, આફ્રિકાનાં પ્રમુખ જૈન પત્રોને કાલક્રમાનુસાર ગોઠવીએ તો - દેશોમાં વ્યાપારાર્થે ગયેલ જૈનોએ વ્યાપાર ઉપરાંત પોતાની જૈન જેનદીપક (ગુજરાતી ૧૮૫૯ અમદાવાદ) સંસ્કૃતિ ને પ્રજવલિત રાખવા માટે, જૈન મંદિરો, વાડીઓની જૈન પત્રિકા (હન્દી ૧૮૮૦ - પ્રયાગ) સ્થાપના તો કરી જ છે. જૈન પત્ર પ્રકટ કરી નવી પેઢીને જૈન જૈન બોધક (મરાઠી ૧૮૮૪ - શોલાપુર) ધર્મ-દર્શન - સંસ્કૃતિ ની સાથે સતત સંપર્ક રાખી સંસ્કાર જીઆલાલપ્રકાશ (ઉ૬ ૧૮૮૪ - ફરૂખનગર) આપવાનું ઉત્તમ કાર્ય; કર્યુ છે. ધર્મશીલન (અંગ્રેજી ૧૯૦૩ - મદ્રાસ) પરદેશથી પ્રકટ થતા પત્રોની યાદી (ઉપલબ્ધ) જિનવિજય (કન્નડ ૧૯૦૩ - બેલગામ) (૧) ધી. જૈન (અંગ્રેજી - ગુજરાતી - હિન્દી સંયુકત - જિનવાણી (બંગલા ૧૯૨૩ - કલકતા) લેસ્ટરથી) ગુજરાતી જૈન પત્રો - (૨) જૈન ડાયજેસ્ટ (અંગ્રેજી) ૧૮૫૯ થી ૧૯૮૨ સુધી ૧૨૬ ગુજરાતી જૈન પત્રો પ્રકટ થયા આ ઉપરાંત વિવિધ ફિરકાઓ પોતાના અંકો પણ પ્રકટ કરે છે. 117 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy