SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આનાય, પ્રવચન, જિનવચન વિગેરે પાયામાંથી આ આગમ નામે પ્રચલિત છે. સૌ પ્રથમ અનુયેાગદ્વાર સૂત્રમાં લેાકેાત્તર આગમામાં દ્વાદશાંગ ગણિપિટકના સમાવેશ કરવામાં આવેલા હતા. ત્યારબાદ તેના ભેદ પાડવામાં આવ્યા અને મહાવીર સ્વામીના ઉપદેશની સકલના દ્વાદશાંગીમાં કરવામાં આવી તેને ગાણુપિટક નામ આપવામાં આવ્યું, કારણ કે તેમાં હિને માટે તજ્ઞાનના ભંડાર હતા. ગણુધરા સિવાય પ્રત્યેક યુદ્ધ જે ઉપદેશ આપેલે! તે ઉપદેશને તે કૅથી શ્વાને લીધે આગમ સાહિત્યમાં સમાવવામાં કોઈ વિઘ્ન ન હતું. તેથી આગમાની સખ્યામાં અનેકગણા વધારા થઈ ગયા. તે ઉપરૢ સમ્યગ્દષ્ટિવાળા હોવાથી તેના કોઈ વિરોધ થયા નહી. મૂળાચારની ગાથામાં આ વિશે ઉલ્લેખ છે. सुत्तं गणधर कथिदं तहेव पत्तेय बुद्धकथिदं च सुकेवलिणा कथिदं अभिण्णा दसपुव्व कथिदं च ॥ જે દેશપૂર્વી જ્ઞાતા હેાય તેએ જ આગમ ગ્રંથમાં પ્રવેશી શકતા. જ્યારથી પૂ ન રહ્યા ત્યારથી આગમાની સખ્યા વધતી બધ થઈ એમ મનાય છે. આગમાના સમય:- બાગમાના સમય નક્કી કરવા ઘણા મુશ્કેલ છે. તેના સમય નિર્ધારિત કરવા માટે તે ગ્રંથના વિષય, વન, શશી વિગરના તુલનામક અભ્યાસ કરવા આવશ્યક છે. આગમના સમયની બાબતમાં મતભેદ છે. પશ્ચિમના વિદ્વાનો માને છે કે વિષ સિંહએ આગમાને પુસ્તકારૂત કરીને તેને રક્ષણ આપ્યુ, પરતું તેમણે તેની રચના કરી છે તે કહી શકાય નહી" કારણકે આગમ તા પ્રાચીન છે. તેને વ્યવસ્થિત કરવાનું" માન વિધણિના ફાળે જાય છે. ડૉ. ચાકાબીના કથન પ્રમાસે તેઓ માત્ર આગમાના ઉધ્ધારક છે. બાગમાના કેટલાક બોગ વિન્નિ છે પણ મા વિછિન્નતાને લીધે સર્વ આગમાના સમય શૈવિધ આગમાની સખ્યા વધવાની સાથે સાથે તેમનું વર્ગકરણ પણ થતું ગયું. તેથી ગધરાત પ્રચાને અગ સાહિમના સમય નગણી શકાય, તેમાંના કેટલાક ભાગ મૌલિક પણ છે, તેથી સર્વ આગાના કાઈ એક જ સમય નથી. ત્યમાં ગવામાં ભાવ્યા ને બાકીનાને અગમા ચામાં સામાન્ય રીતે વિદ્વાનાએ આગમેાના સમય પાટલીપુત્રની સમાવવામાં બાળ્યા. મહત્વની દૃષ્ટિએ ોવામાં આવે તા વાચનાના સમય માન્યા છે. ઉપલબ્ધ આગમ સાહિત્ય પ્રાચીન જૈન પરંપરાઓની અનુપ્રતિમા, લાકકથાઓ, તત્કાલીન રીતિરવાજો, ધર્મોપદેશની પદ્ધતિઓ, આચાર વિચાર, સયમપાલનની વિધિ વગેરનાં શન થાય છે. વ્યાખ્યા પ્રાપ્તિમાંથી મહાવીર સ્વામીનું તત્ત્વજ્ઞાન તેમની શિષ્યપરંપરા અને તત્કાલીન રાજા મહારાજા અને તિથિ કેાના ઉલ્લેખ મળે છે. કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જીવન વિશે તેમની વિહારચાત્રા અને જૈન શ્રમણાની સ્થવિરાવલીની માહિતી મળે છે. કનિષ્ક રાજાના સમયના મથુરાના જૈન શિલાલેખામાં તે સ્થવિરાવલીના જુદા જુદા ગણુ અને કુલની શાખાઓના ઉલ્લેખ મળે છે. જ્ઞાતાધમ કથામાં નિમય પ્રવચનની ઉ બાધક અને ભાવપૂર્ણ કથાઓ, ઉપમાઓ અને ાંતાના સંગ્રહ છે. તેમાં મહાવીર સ્વામીની સરલ ઉપદેશ પદ્ધતિના પરિચય થાય છે. જ્યારે આચારાંગા, સુત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને સર્વકાલંકમાંથી જૈનમુનિઓના કઠોર સચમ પાલનના પરિચય થાય છે. ડો. વિન્ટરતિજે આ પ્રકારના સાહિત્યને પ્રવણુકાવ્ય નામ આપ્યું છે. આવું સાહિત્ય મહાભારત તથા ખુનના ધમ્મપદ અને સુત્તનિયાતમાં પણ મળે છે. રાજપ્રનીય યાભિગમ અને પ્રજ્ઞાપના જેવા સૂત્રામાં વાસ્તુશાસ્ત્ર, સૉંગીત, નાટ્યકલાએ, પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન વિગેરે Jain Education International_2010_03 THE Jain.___ વિયાના પરિચય મળે છે. છંદસૂત્ર ના આગમ સાહિત્યનુ પ્રાચીનતમ મહાશાસ્ર ગણાય છે. તેમાં નિથ શ્રમણેાનેઆહાર-વિહાર, ગમનાગમન, રાચકિત્સા, વિદ્યામંત્ર, સ્વાધ્યાય, ઉપસગ, દુભિક્ષ મહામારી, તપઉપવાસ પ્રાયધિત વિગેરે વિષયાની વિપુલ માહિતી મળે છે. તેના અધ્યયનથી તત્કાલીન સમાજનું મૅક જીવતચિત્ર ઉપસી આવે છે. ભાષાશાસ્રની રાષ્ટએ પણુ આગમ સાહિત્ય અગત્યનું છે. આ પાટલીપુત્રની વાચના મહાવીર સ્વામીના નિર્વાણુ પછી આચાય ભદ્રબાહુના સમયમાં થઈ હતી. તેના કાળ ઈ. સ. ના ખીએ સકેા મનાય છે. ૐા. ચાકાણીએ કઇંડા અભ્યાસ કરીને નિશ્ચિત કર્યું" કે કોઈપણ હાલતમાં આગમાના પ્રાચીન ભાળ ઈ. પુ. ચોથીના અંતથી લઈને ઈ. પૂ. ૩ ની શરુઆતથી વધારે પ્રાચીન ગણાતા નથી. આમ આગમાના પ્રાચીન અંશ ઈ. પૂ. ના ગાય છે. વલભીમાં આગમાના લેખનકાળ ઈ. સ. ૪૫૩ મનાય છે. તે સમયે કેટલા બાગમા લિપિબદ્ધ થયા હતા તેની કાઈ જ માહિતી મળતી નથી. પરંતુ તે શ્રુતરૂપે જળવાયેવા અંગસાહિત્યનું અ ંતિમ લેખિત સંકલન મનાય છે. કેટલાક વિદ્યાના આગમાના લેખન કાળને જ રચના કાળ ગણુવાની ભૂલ કરે છે. સમગ્ર ભાગમાને જોતાં અગસાહિત્ય ગણુધર રચિત છેતે તેના સમય ગણધરાના જ સમય હાવા જોઇએ. જયારે અગાધ અન્ય મહાપુરુઞાની રચના છે. તેથી તેમના સમય ગ્રંથના રચના કાળ પરથી નક્કી થઈ શકે છે. અંગ બાહ્યમાં પ્રજ્ઞાપનોસૂત્રના કર્યો આ શ્યામ છે. તેથી તમા સમય વીરાનેણ સંવત ૧૪૫ થી ૩૭૬ વચ્ચેના કોઈ પણ સમય હાવા જોઈ એ એટલે તેના રચના કાળ ઈ. પૂ. ૧૯૨ For Private & Personal Use Only 107 www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy