SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ CC પડેલા છે. ‘જૈન આગમ સાહિત્ય એટલે રૈનાના મૂળ ધાર્મિક વ્યથા- સ્ક્રિપ્ચમ કે અથવા કેનન્સ તથા તે ઉપરનુ` બાળ્યાત્મક અને ટીકાત્મક સાહિત્ય. શાાયરે સિધ્ધાંત શબ્દના ઉપયોગ જૈન આગમ સાહિત્યને અનુલક્ષીને જ કર્યો છે. જૈન માન્યતા પ્રમાણે વિશ્વનું સર્જન થયુ" નથી અને તેના અંત પશુ નથી. બીજા શબ્દોમાં વિશ્વ કાળક્રમે બદલાયા કરે છે. સમયાનુસાર અને જરૂરિયાત પ્રમાણે તેનું સ્વરુપ અધાતુ અને બદલાતું રહે છે. સમગ્ર બ્રહ્માંડમાં જૈનધર્મ સદાને માટે જીવંત છે. અને તેનુ ધમ સાહિત્ય પણ જીવત છે. અવસર્પિણી કાળમાં ભગવાન શાંતિનાથના સમયમાં જે જૈનશાસ્ત્રો રચાયાં તે સર્વાં આજે પણ શબ્દશઃ અકબધ છે એવુ નથી. તે શાસ્ત્રો તેના મૂળ સ્વરુપમાં કે માસિક ચેતનામાં રહેલા છે. એમ જૈન પરપરા માને છે. પશ્ચિમના વિદ્વાનોએ નશાસ્ત્રોનું મૂલ્ય ઘણું ઊંચું કર્યુ છે. પા હર્મન યાકોબીના જણાવ્યા પ્રમાણે જૈન સૂત્ર (યકieslh પ્રશિષ્ટ સંસ્કૃતથી પણ વધુ પ્રાચીન છે. અને તેમાંના કેટલાંક ના ઉત્તર બીધા (મહાયાની ) પથના જૂનામાં જૂના પુસ્તકાની બરાબરી કરી શકે તેવાં છે. 6 "" જૈનધમનાં મૂળભૂત સિદ્ધાંતોને આવરી લેતાં મૂળગયાને ‘ આગમ’ સાહિત્ય તરીકે આળખવામાં આવે છે. તેના શાબ્દિક અર્થ અનુસાર કે આગમ એટલે એવુ ઉત્કૃષ્ટ સાહિત્ય જે માત્ર તપુરુષના મુખેથી ઉચ્ચારાયેલ હોય, અર્થાન અરિહંત ભગવતના ઉપદેશ અથવા તીથસ્વરૂપ શ્રમણ ભગવાન મહાવીરે આપેલાં તત્ત્વવિષયક પ્રવચના એ જ આગમા છે. જૈનધર્મ અનુસાર કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નીચે કર ઉપદેશ આપે છે. તી‘કરે ઉપદેશેલા સર્વોચ્ચ માને કેટલાંક ભવ્યાત્માઓ અનુસરે છે. અને દીક્ષા કે છે. આવા અનુયાયીએના સમૂહમાં ચાર સ્થળ કે ! સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સંપ્રદાયના અગ્રેસરને ગણુધર કાંડ છે અને તેમણે ભગવાનના ઉપદેશને સુત્રબ કર્યા છે. ગણધરો રચલા જે બધા તે આગમા. આમ ભાગમાના કર્ઝા ગા કહેવાય છે. મહાવીર સ્વામીનો મગધાર ગધા હતા. પ્રત્યેક ગણધરે અગાની ના કરી છે અને તે દ્વાદશાંગીન નામે ઓળખાય છે. પ્રાચીન કાળમાં એ સાહિત્યની ઠીકઠીક પ્રમાણમાં રચના થઈ હોવા છતાં આજે તેમાંનું બધુ જ સાહિત્ય પૂરુ′ ઉપલબ્ધ નથી. જૈનધમના મને પથા શ્વેતાંબર અને દિગંબર મહાર નિર્વાણ પછી અચૈકત્વ તથા બીજા અનેક પ્રશ્નનાને કારણે ઉમા થયેલા. મને પથાન' સાહિત્ય જ કરે છે. પરતુ જૈનતત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બને શાખાઓમાં કાઈપણ ફેરફાર સિવાય એક જ છે. વૈદિક તેમજ બામતના નાનામોટા અનેક ફાંટા પડયા હતા અને કેટલાંક તા એકબીજાથી Jain Education International_2010_03 તદ્દન વિરાણી મંતવ્ય ધરાવતા હતા. જો ગ્યા સવ કાંટાઓમાં આચારવિષયક મતભેદ ઉપરાંત તત્ત્વચિંતનની ખાખતમાંયે કેટલાક મતગત જોવામાં આવે છે. તો જનમતના તમામ ફાંટા માત્ર આચારબેદ ઉપર જ સર્જાયેલા છે. તેમનામાં તત્વચિત્તનની બાબતમાં કંઈ મૌલિક ભેદ હજી સુધી જોંવામાં આવતા નથી. THE gain__ શ્વેતાંબર મત પ્રમાણે આગમ સાહિત્ય મહાવીર પ્રણિત છે અને ગણધરાએ તેને સૂત્રબદ્ધ કર્યુ છે. જ્યારે દિગંબર મત અનુસારું તે મહાવીર કૃિત એટલે કે તેમનાં મુખેથી ઉચ્ચારાયેલું છે અને હાલ જે ઉપલબ્ધ છે તે મૂળ નથી, પાછળથી લખાયેલુ છે. તેમના મતે મૂળ આગમ સાહિત્ય ઘણું નાશ પામ્યું છે. આમ છતાં તેમના ગ્રંથામાં પ્રાચીન આગમાના ઉલ્લેખ જોવા મળે છે. જૈન પરંપરાનુસાર ભગવાને આગમેનુ નિરૂપણ કર્યું. અને તેમના ગશુધરાએ તેને સૂત્ર રૂપ આપ્યું : પ્રસ્થ' માસરૂં અહા, મુત્ત ગતિ ગરાનિક 1 सामणस्स हियड्डाए तओ मुत्त' पत्रत्तेई || સૂત્રમાં કરનાર ગયુંધર અહી જણાવે છે કે ” મારુ સ્વતંત્ર કાંઈ કહેતા નથી. મે" ભગવાન પાસેથી આમ સાંભળ્યુ છે અને ભગવાન મૂળ વક્તા છે. એક વ્યક્તિ કોઈની પાસેથી સાંભળેલી વાત જ્યારે ફરીથી કાઈને કહે ત્યારે તેમાં ભાવ એક જ હોવા છતાં શબ્દ, સ્વરૂપ, સ્વર, શૈલી વગેરેમાં ફેરફાર થવાની પૂરેપૂરી શકયતા રહેલી હેાય છે. સૌ પ્રથમ ભગવાન પેાતાના આશય પ્રગટ કરે છે. અને પછી ગણુધરા તે પ્રવચાને પાતપેાતાની શૈલીમાં રજૂ કરે છે એવું પરંપરાનું માનવું છે. પ્રત્યેક અ’ગસૂત્રની વાચના એક કરતાં વધુ છે એવું ન‘દીસૂત્ર અને સમવાયાંગમાં જણાવવામાં આવ્યું છે. ભગવાનના અગિયાર ગણધરામાંના ઇન્દ્રભૂતિ અને સુધર્માવામી સિવાયના સર્વ ગણુધરા મહાવીરસ્વામીની હયાતીમાં જ નિર્વાણ પામેલા. સુધર્માસ્વામી દીર્ઘાયુષી હતા તેથી ભગવાનનાં પ્રવચનોના પ્રત્યક્ષ લાભ તેમને વરશેય મળ્યા હતા. તેમણે ગા. માકિ ગુથી શ્રીમહાવીરના ઉપદંશ જાળવી રાખ્યા અને તે શિષ્ય – પ્રશિષ્ય પરંપરાને પ્રાપ્ત થયા. આ પરપરાએ આ અમૂલ્ધ વારસાને કડક્ષ્ય રાખીને તેનું જતન કર્યું હતું. શ્વેતાંબર સપ્રદાય માગમાની પીસ્તાળીસની સંખ્યા ગણાવે છે. આ બાગમ સાહિત્યને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાંખવામાં આવ્યુ છે. આગમ અગસાહિત્ય ખાર અગ ખાર ઉપાંગ For Private & Personal Use Only ચાર છ દસ એ મૂળા સૂત્રો પ્રભુ ચૂલિકા 105 www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy