SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ - Jain. જૈન સેન્ટર અને તેની પ્રગતિઃ-જૈન સમાજ યૂરોપે જૈન દીપચંદભાઇ ગાર્ડી તથા શ્રીહસમુખભાઇ ગાર્ડ પણ હતા. ભાઇઓને ધાર્મિક દર્શન-પૂજન વિધિ-વિધાન કરવાની સગવડ એન્ટવર્ષમાં થી નેવું હજાર પાઉન્ડની ઉદાર સહાય મળી તે માટે મળે અને ભાવિ પેઢીને ધર્મના સંસ્કારો મળે તે હેતુથી “જૈન એન્ટવર્પ જૈન બંધુઓ અને માણેકલાલ સવાણીનો ખાસ આભાર સેન્ટર” સ્થાપવાની કાર્યવાહી હાથ ધરી છે. બધા સમદાયોનાં માનીએ છીએ. સમન્વયની વિશાળ ભાવનાથી આ સ્થળનું નામ કોઇ જૈન મંદિર શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કન્ટેનર ફી મોકલાવીનહિં રાખતા–“ જૈન સેન્ટર” રાખ્યું છે. ને એર ઇન્ડિીયાએ બે હજાર કીલો વજન ફી લાવીને અને ન, અર ઈSિાલા આર્થિક મદદ:- પ્રારંભમાં લેસ્ટરનાં ભાઇઓએ અને એકસાઇઝ વિભાગે વી. એ. ટી.ની માફી આપીને મદદ કરી છે. એન્ટવર્ષમાંથી મળેલ મદદ કે જેનો પ્રારંભમાં ઉલ્લેખ કર્યો છે તે આ ઉપરાંત યૂરોપ, પૂર્વ આફીકા, અમેરિકા અને ભારતમાંથી અમારા પાયાના કાર્યને પ્રોત્સાહિત કરવાના મૂળમાં છે. ત્યાર બાદ આ સેન્ટરના નિર્માણ અને વિકાસ માટે સતત આર્થિક મદદ લેસ્ટર સીટી કાઉન્સિલ ૩૦,૫૦૦ પાઉન્ડની સમારકામ માટે મળતી રહી છે. ગ્રાન્ટ આપી. પરદેશમાં ભારતીય સંસ્થાઓમાં આટલી મોટી જૈન સેન્ટરની વિશાળ દૃષ્ટિ:- જૈન સેન્ટરનો મૂળ ઉદ્દેશ ગ્રાન્ટ મેળવનાર જૈન સમાજ પહેલીજ સંસ્થા હતી. ૧૯૮૩ માં જૈન સંસ્કૃતિનો વિકાસ અને પ્રસાર છે. ભાવિ પેઢીને જૈન મેનપાવર સર્વિસ કમિશને ૮૨,૫૦૦ પાઉન્ડની લેબરગ્રાંટ આ સંસ્કારો મળે તે હેતુથી શ્વેતાંબર, દિગંબર જૈન મંદિર,સ્થાનકવાસી જૈન સેન્ટરને આપી. આવી સુંદર ગ્રાન્ટ મળતા જૈન સેન્ટરના ગુરૂ થાનક, શ્રીમદ રાજચંદ્ર-જ્ઞાનભંડારની રચના કરવામાં આવી પ્લાનમાં ફેરફાર કરી સ્થાપત્ય અને કળાની દૃષ્ટિએ ઉત્તમ તીર્થધામ છે. વિશ્વમાં પ્રથમ પ્રસંગ હશે જયાં એકજ સ્થળે એકજ સમયે બને તે હેતુથી જૈન જગતના પ્રસિદ્ધ સ્થાપત્ય શિલ્પી શ્રી.ચંદુભાઇ બધાની પ્રતિષ્ઠાનું કાર્ય યોજી શકાયું હોય! ૮૪ સ્તંભો પર ત્રિવેદી (સોમપુરા), મુંબઇના સ્થપતિ શ્રી. સ્નેહકાંતભાઇ શ્રોફ જેસલમેર અને આબુ શૈલીની કોતરણીવાળા ભવ્ય મંદિર અને અને લોકલ આર્કીટેકટ સ્ટીવન જયોર્જ અને પાર્ટનર્સ થા મેગ્યુ વિશાળ રંગમંડપ સહુમાં ભકિત-ભાવ તો ભરેલ છે, પણ અનેરૂ એસોસીએટસ સાથે પ્લાન નક્કી કર્યા. આ ઉપરાંત લેસ્ટરશાયર આકર્ષણ જન્માવે છે. કાઉન્ટી કાઉન્સિલે ૬૩૦૦ પાઉન્ડની ગ્રાન્ટ કાર્પેટ લેવા માટે વિવિધ આયોજન - ૧૯૭૩ ની ૧૦ મી નવેમ્બરે દેરાસરનો આપી. શિલાન્યાસ વિધિ થયો. ૧૯૮૪ ની ૧૪ મી ડીસેમ્બરે પાલી ( સમાજના પ્રમુખ ડૉ. નટુભાઇ શાહ અને કમિટી સભ્ય શ્રી. રાજસ્થાન ) માં પ્રતિમાજીની અંજનશલાકા વિધિ સ્વ. પૂજય રજનીભાઇ શાહે ૧૯૮૫ માં કેન્યાની મુલાકાત લીધી.ખજાનચી આચાર્ય ભગવંત કેલાસસૂરીજી અને પૂ.આ. ભગવંત પદ્મસાગરશ્રી. હરચંદભાઇ ચંદરિયા તે સમયે ત્યાંજ હોવાથી સાથે જોડાયા જીના વરદ હસ્તે થઇ. ઇંગ્લંડની ધરતી પર લાવવાનું શુભ મુહુર્ત અને ત્યાં સારી સફળતા મળી. નૈરોબીમાં શ્રી. ચીમનભાઇ ૧૮ મી ઑગસ્ટ ૧૯૮૫ અને જૈન સેન્ટરમાં પ્રવેશનું મુહુર્ત ૨૫ કામાણી, મોહનભાઇ કરાણીઆ, કેશુભાઇ શાહ, પાનાચંદ મી ઓગસ્ટ ૧૯૮૫ ના રોજ આવ્યું. પ્રતિષ્ઠાનું મુહુર્ત કઢાવવા દેડીઆ, કુંદનભાઇ દોશી, બટેવી વગેરે અગ્રગણ્ય જૈન થા અન્ય કાર્યોનું નિરીક્ષણ અને વ્યવસ્થા જોવા ડૉ. નટુભાઇ શાહ ભાઇઓએ મદદ કરી. બે દિવસના પ્રવાસમાંજ ત્યાંના વીસી પન: ભારત ગયા. તે સમયે પૂ.આ.ભગવંત અશોકચંદ્રસૂરીશ્વરજીઓસવાળ કોમ્યુનિટીના ભાઇઓ જૈન સેન્ટરનાં ધ્યેય સમજી એ ૨૦ જલાઇ ૧૯૮૮ નો મંગળમય દિવસ મુહુર્ત માટે કાઢી અને જરૂરીયાત જાણીને મદદ કરી. મોમ્બાસામાં જૈન સંઘ આપેલ. સ્થાનકવાસી સંધે મીટીંગ કરી મદદ કરી. ત્યાથી ડૉ. શાહ ભારત ૧૯૮૦ માં સેન્ટરના મકાનમાં સૌ પ્રથમ નવકાર મંત્ર તથા અને શ્રીરજનીભાઇ ટાન્ઝાનીયા ગયા. ઈસ્ટ આફ્રિકાથી લગભગ લોગસનું ઉચ્ચારણ પૂ.શ્રીસુશીલકુમારજીએ કરાવ્યું હતું. તેજ વર્ષે ૫૦ હજાર પાઉન્ડની મદદ મેળવી આવકાર દાયક સહયોગ પ્રાપ્ત પૂ.શ્રીચિત્રભાનુજીએ પર્યુષણ કરાવતા ઉત્સાહ અને ધર્મભાવના કર્યો. ભારતમાં ડૉ. શાહ જૈન સેન્ટર ટ્રસ્ટ તથા જીનાલય વઘી અને રોહિત મહેતાના દસ દિવસ માટે વ્યાખ્યાન ગોઠવાયા. ટ્રસ્ટના મહાનુભાવોને મળ્યા. ભારતના જિનાલય ટ્રસ્ટની આર્થિક આ ઉપરાંત આ સેન્ટરમાં ડૉ.સોનેજી, પં. હુકુમચંદ મદદથી અમદાવાદમાં શેઠ શ્રી. શ્રેણિકભાઇના સહયોગ અને શ્રી. ભારિદ્ધ, પ્રો. પદ્મનાથ જૈની, કું. ઇન્દુબેન ધાનક, પ્રો. રમણભાઇ ચંદુભાઇ ત્રિવેદીની દેખરેખમાં ઉત્તમ કલાત્મક મંદિરનું ઘડતર શાહ, પ્ર. તારાબેન શાહ, ડૉ. કુમારપાળ દેસાઇ, શ્રી. શશિકાંત કરવામાં આવ્યું. મહેતા જેવા વિદ્વાનોના પ્રવચનનો લાભ મળ્યો. ઉપરાંત ધર્મપ્રેમી શ્રીવિજયભાઇ શાહના આમંત્રણથી પ્રમુખશ્રી,ખજાનચી, ડૉ. શેઠશ્રી શ્રેણિકભાઇ, દીપચંદ ગાર્ડ, સી. એન. સંઘવી, કાંતિભાઇ નરેશ શાહ અને ભારતથી ધર્મભાવનાથી પધારેલ શ્રીમાણેકલાલ શેઠ જેઠાભાઇ ઝવેરી, સમણી બહેનશ્રી સ્મિતપ્રજ્ઞાશ્રી ઉપરાંત સવાણી જેન સેન્ટરના મહાજન તરીકે એન્ટવર્પ ગયા સાથે ભારત, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડાથી સંખ્યાબંધ જૈન 72 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy