________________
Shri Mahavir Jain Aradhana Kendra
આશરે 16મી સદીમાં લખાયેલી ઉત્તરાધ્યયન સૂત્રની સચિત્ર રંગીન હસ્તપ્રત છે. કુલ 128 પાનામાં આલેખિત આ હસ્તપ્રતમાં 12 ચિત્ર પત્રો છે. અણહિલપુર-પાટણ ખાતે લખાયેલી આ પ્રતનું પરિમાણ 25.8×11 છે. અત્યંત મનોહારી રંગોમાં અને સમુચિત શૈલીમાં લખાયેલી આ પ્રત જ્ઞાનમંદિરના શણગાર રૂપ છે.
ि મોટ 5563
लियउभर
આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત પાંડાગાર માં સંગ્રહિત પ્રાચીન શૈલીમાં આલેખિત બહુરંગી સચિત્ર હસ્તપ્રતના પાના,
निय
शिवसंप
નવનિિ
कायदा
राि
સંગતિમા दरमा विका
1-1/
प्रदिपर प्रमेयमनादि
राम मगर परमवीरामसंस बाद क्र
विपासन
पाि
द
दशवर
વિક્રમ સંવત 1883માં લખાયેલ આચાર્ય શ્રીચંદ્રસૂરિ કૃત સંગ્રહણીસૂત્રની આ હસ્તપ્રતના કુલ 34 પાના છે. પ્રાકૃત ભાષામાં આલેખિત આ પ્રતનું પરિમાણ 25,3x11,2 છે, પ્રતના અંતે પ્રશસ્તિમાં આના લેખનકર્તા પંડિત ધર્મચંદ્ર ગણિએ પંડિત તવિજય ગણિના પઠનાર્થ આ પ્રત લખી છે એવો ઉલ્લેખ છે.
www.kobatirth.org
આ
STOK YOUR mmmmm fo
देवगा दिया एक का LOTT બામાં waxa
XxX X*X*X* 2 જય મ માંગવામાં X મા siempr
परंपरावादिगवासा ऐकाणणे याद्धादासीतियन वे सिय धाविधवापस महिमा सनिश दिया है। सिमा सावासले विद्य निराक गोद मेण या सदरा રિડોનિસકામો
मानवसमय सामिल
merv
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
16 મી સદીની આસપાસ લખાયેલ આવશ્યક સૂત્રની પ્રતના કુલ 22 પાના છે. જેમાં 2 પાના સચિત્ર છે. પ્રતનું પરિમાણ 26,5811.5 છે.
मिसनयामा काट મતિના વ ાનનાનિ रागादिति सिकाला
r
मरिमितवाला मंतर तदेतदिशा संक
અંદાજિત 17મી સદીમાં લખાયેલી આ પ્રત જૈન પરંપરામાં અત્યન્ત આદરણીય, પરમ પવિત્ર શ્રી કલ્પસૂત્રની છે. 77 પાનામાં પથરાયેલ આ પ્રતમાં કુલ 26 ચિત્રપૃષ્ઠો છે. આ પ્રતના પાનાનું પરિમાણ 25.9 x 11.0 છે. સામાન્ય રીતે કલ્પસૂત્રની પ્રતોમાં પ્રતોના અંત પુષ્પિકા લખવાનું પ્રમાણ ઓછું હોવાથી એના પ્રતિલેખક, પન-પાનના લાભાર્થી વગેરેના નામો અજ્ઞાત રહે છે.