________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
माही उस्तुरु गाउ गाउनर खू (ग) पलंगो। आहू गुरवा मुरुगु सेरु गामेसि कलागो ।।
मगस सितारक मारु बाजु गाबसु ताउसग। ऊयजकु मखलु कतानु खइख सगु बत बुज मूसग ।। दुज खडसार नकासु जनि दरजीउ जरी हजामु । ते वासई जिम मेकुनई सिरिजिन तुरा सलामु ।।१०।।
જે તને નથી નમતા તે મત્સ્ય, ઊંટ, ગાય, બળદ, સૂઅર, ચિત્રા, હરણ, બીલાડી, મરઘા, વાધ, ભેંસ, કાગડા, માખી, કાબર, સર્પ, બજા, રીંછ, મોર, ગરોળી, તીડ, માકડ, ચાંચડ, કુતરા, બતક, બકરા, મૂષક આદિ તિર્યંચનીપશ, પશ્વિની યોનિમાં, તેમ જ ચમાર, ચિતારા. દરજી, સોનાર, હજામ કે સ્ત્રીઆદિની નીચ મનુષ્યજાતિમાં પેદા થાય છે.
हे भगवन्! जो आपको नमस्कार नहीं करते, उन्हें मत्स्य, ऊंट, गाय, बैल, सुअर, चक्रक, कृष्णसार, बिल्ली, પુર, શેર, થાઇ, મછિી, , નવી, વાવરિ, પન્ના, બીન, રીજી, મQર, ગૃધિકા, તીડ, મ9પ, વંદ, श्वान, हंस, बकरी, तीतर, मूष, आदि तिर्यंच गति तथा चर्मकार, चित्रकार, महिला, सुचिकार, स्वर्णकार, नापित, आदि जातियों में जन्म प्राप्त होता है।
शहरु दिह उलातु छत्रु खाफूर उदु । मिसिकि जरु नवातु ष्वांद रोजी दरास ।। कसव पिसि तुरा इं नो सरा मेखुहाइ । रिसह हथमु दोस्ती वंदिने मेदिहीति ।।११।। હે જિન ! હું તારી પાસે શહર, ગામ, દેશ, સોનું, અગર, તુરી, કપુર, ખાંડ, સેલડી આદિ એવી કોઇ સારી નરસી વસ્તુની યાચન નથી કરતો. તું તારા બંદાને-સેવકને એક માત્ર ન્યાય ભરેલી મૈત્રી આપ-અર્થાત્ આ સેવકને તું તારી મિત્રતાની બક્ષીસ આપ, એટલું જ હું તને વીનવું છું.
1 ટે 25મવ! મેં માપ શહર, આમ, રેડ, પછ– SIN, Íર, ગુરુ, તૂરી, સુવુળ, પરા, સ્વામીના, विभूति, ईख आदि की याचना करने नहीं आया है, बल्कि हे स्वामिन! मैं तो आपसे यही याचना मैं सभी के प्रति न्याय करूँ, तथा सभी का मित्र बनें। (વિ.સં. ૧૯૮૩, ઈસ્વી. ૧૯૨૭ન્ન મુનિશ્રી જિનવિજયજીના સંપાદન હેઠળ પ્રકાવિત જૈન સાહિત્ય સંશોધક ખંડ૩માં પૃષ્ઠ-૨૩-૨૪માં પ્રકાશિત લેખ તથા પ્રવૃત્તવિદ્યા એપ્રિલ-જૂન, ૧૯૯૭મ્ર પૃષ્ઠ ૧૬ ઉu૨ પ્રકાશિત ડૉ. રાજારામ જૈનના લેખના આધારે સંકલિત.)
તમને ખબર છે? -
સંસ્થાના સુધર્માસ્વામી શ્રુતાગારમાં જુદા જુદા ૨૯ જેટલા જ્ઞાનભંડારોની હસ્તલિખિત તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતોની ૮ હજાર જેટલી ઝેરોક્ષ પ્રતોનો વિશાળ સંગ્રહ છે.
૧ લાખ જેટલી હસ્તપ્રતોની વિગતવાર માહિતિ કમ્યુટરમાં સંગ્રહીત થઇને અધ્યયન કર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૫૦ હજારથી વધારે હસ્તપ્રતોનું સંસ્કરણ સંપાદન કાર્ય ગતિશીલ છે.
- જ્ઞાનમંદિરના વિદ્વાન અને કર્મઠ પંડિતો દ્વારા સંપાદિત સંકલિત હસ્તપ્રતો કેલાસશ્રુતસાગર ગ્રંથસૂચી - જૈન હસ્તલિખિત સાહિત્ય ખંડ-૧ થી ૮ રૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં કુલ ૨૪૩૪૪ જેટલી હસ્તપ્રતોની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાઈ છે, એ શૃંખલામાં નિકટ ભવિષ્યમાં પ્રકાશિત થનારા ખંડ-૯ થી ૧૨માં અંદાજિત ૧૩૧૦૦ જેટલી હસ્તપ્રતોની માહિતિ સંપાદિત થઈને પ્રકાશિત થશે. અત્યંત પરિશ્રમ, લગન, ધીરજ, અને ખંત સાથે આ કાર્ય કરવાનું હોય છે એનો અંદાજ જેમણે આ કાર્ય કર્યું હોય કે જોયું હોય એને જ આવી શકે ધૂળધોયાનું આવું કાર્ય કરનાર વિદ્વાન પંડિત મિત્રોને લાખ-લાખ અભિનંદન અને એમની શ્રતોપાસનાને અગણિત વંદન.
For Private and Personal Use Only