________________
૧૪૭
સંધિ
વીર
= પણ પહેલાં કહ્યું તેમ સંધિબદ્ધ ચારિતકાવ્યોના ઘણા મોટા ભાગને હજી મુદ્રણનું સદભાગ્ય નથી સાંપડયું. અહીં આપણે તેવાં કાવ્યોની એક યાદી–અને તે પણ સંપૂર્ણ નહીં આપીને જ સંતોષ માનશું. સામાન્ય રીતે આ કાવ્યો અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના દૃષ્ટાંત લેખે કોઈ તીર્થંકરનું કે જેન પુરાણમાના યા ઇતિહાસના કોઈ યશરવી પાત્રનું ચરિત વર્ણવે છે.
ચરિતકાવ્યોની યાદી કવિ
રચનાસમય
સંખ્યા (ઈસવીસનમાં) पासपुराणु (સં. જાપુરમ્)
પદ્યકીર્તિ ૧૮
૯૪૩ પૂણાનિચરિડ (સં. નૂતાનિવરિતમ્) સાગરદત્ત
૧૯૨૦ ભૂમિરિક (સં. પૂમિતિ)
૧૦૨૦ સુરિક (સં. સુનરિત) નયનંદી
૧૦૪૦ વિવેકહી (સં. વિચારવતીયા) સાધારણ અથવા સિદ્ધસેન ૧૧
૧૦૬૮ વરાત્તિ (સં. તિ)
શ્રીધર
૧૧૩૩ સુમરિ૩ (સં. સુમારવારિતમ્). શ્રીધર
૧૧૫૨ કુમારરૂિ (સં. સુમાનિતમ) પૂર્ણભદ્ર વગુખી (સં. ગપુના )
સિંહ કે સિદ્ધ
૧૨મી શતાબ્દી રિવારિ૩ (સં. વિનવવરિત)
લકપણ
૧૨૧૯ વર: મિચરિક (સં. વાભિચરિતમ)
વરદત્ત લવિંતિમ (સં. યાવિતમ્) ધનપાલ
૧૩૯૮ ખિયરિડ (સં. શનિવરિતમ્). જયામિત્ર હલ
૧૫મી શતાબ્દી રજપતિ (સં. સારિત)
યશકીર્તિ નિવરિ૩ (સં. સતિવિનિવરિત) રઈબ્ધ રારિ (સં. મેરરિત)
૨ઈધૂ વળનવરિ૩ (સં. નિમારવરિતમ્)
માળવાવુ (સં. વર્ષનાવ્ય ) જયમિત્ર હલ્લ અમરેગઢ (સં. સમાનારત) માણિયરાજ જયકુમારિક (સં. નાઇમારત્વરિતમ્) સુવારિક (સં. સુત્રોનાવાતિ) દેવસેન ૨૮
કથાકોશો અહી સુધીમાં ગણાવ્યા તે ઉપરાંત બીજો એક વિષયપ્રકાર પણ સંધિબંધમાં મળે છે. તે છે કોઈ વિશિષ્ટ જેન ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા અમુક ધાર્મિક વા નૈતિક વિષયને ઉદાહત કરતી કથાવલી. કાકોશ” નામે જાણીતા આ સાહિત્યની સંખ્યાબંધ કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં મળે છે. અપભ્રંશમાં ૫૬ તથા ૫૮ સંધિના બે ભાગમાં રચાયેલું નયનંદીત સોફિલિપાળ (સં. જાવિધિવિધાન ) (ઈ. સ. ૧૯૪૪) તથા ૫૩ સંધિમાં નિબદ્ધ શ્રીચંદ્રકૃત માહોકુ (કાવ (ઈસવી અગીઆરમી સદી) એ બંને, શ્રમણજીવનને લગતા ને જૈન શેરમેનીમાં રચાયેલા આગમકલ્પ
૧૫૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org