________________
૧૩૫
એટલે
આર્યપ્રવાહમાં એવાં કેટલાંય આતર કર્મકાંડો, પ્રણાલિકાઓ અને પરંપરાઓ આયરૂપ પામી આજલગી ચાલતાં આવેલાં છે, એની પણ કોઈ વિચારક સંશોધક ના નહીં પાડી શકે.
આપણામાં આતર લોહી આર્થરૂપ પામી ભળેલું છે એ હકીક્ત કાંઈ આજના શોધકોએ જ શોધી કાઢેલ છે એમ નથી, પરંતુ આપણા મહર્ષિ મીમાંસાશાસ્ત્રકાર શબર અને મહાપંડિત કુમારિલભદ પણ એ હકીકતને સ્પષ્ટપણે જાણતા હતા, તેથી એ બાબત તેમણે પોતાના શાબર ભાગ્યમાં તથા તત્રવાર્તિકમાં નોંધ આપેલી છે અને ત્યાં ખાસ ભલામણ પણ કરેલી છે કે જે આ બે ભાષાના એટલે આર્ય ભાવા અને આતર ભાષાના જાણકાર હશે તેઓ વેદોની પરંપરાને અને વેદોના ભાવને ઠીક ઠીક સમજી શકશે.
આ રીતે સમગ્ર માનવમત્રીના એયને વરેલી આર્ય પ્રજા અને તેની આર્ય ભાષા પોતાના વિકાસમાં આગેકૂચ કરી રહી હતી. ભ્રમણમાં આગળ ને આગળ વધતી આયોની ટોળીઓ જ્યારે ભારત-ઈરાની આર્ય ભાષાના સહવાસમાં આવી ત્યારે એ બન્ને ભાષાઓએ વળી એકબીજાની છાપ પરસ્પર બરાબર લગાડી દીધી, તે હકીકત પણ આજે વર્તમાન જે અવેસ્તા સાહિત્ય છે તે દ્વારા સ્પષ્ટ જણાઈ આવે છે. આ નીચે એવાં કેટલાંક નામો, વિભક્તિવાળાં નામો અને ક્રિયાપદો એ બન્ને ભાષાનાં આપ્યાં છે જેથી એ બન્ને ભાષાઓનો અત્યંત નિકટનો સંબંધ સહજ રીતે ખ્યાલમાં આવી જશે.
ભારત-ઈરાની આર્ય ભાષા ભારતીય આર્ય ભાષા
અસ્ત વોડુ
વસુ-પવિત્ર
સુક્ત બૂમી
ભૂમિ
સત્રા એટલે સાથે અહુર
અસુર વિભક્તિવાળાં નામો વા
એટલે વાતને અહ્યા
અસ્ય–એનું વચેબીડ્યા
વોભિષ્ય-વચનો વડે ઉોઈખ્યા
ઉભયેભ યુગલ માટે
સ્વઃ–પોતે અઝેમ
અહમ હું વએમ
વયમ-અમે અધ્યા
અમાન–અમોને
મ—મારાથી વિભક્તિવાળાં ક્રિયાપદો નેમખ્યામહી એટલે નમિષ્યામહે-નમીએ છીએ બરઈતી
ભરતિ–ભરે છે–પોષણ કરે છે
અસિતું છે વએદા
વેદ-જાયું
હા
મત
અહી
મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org