________________
Vol. III-1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૮૯
ઢાલ
ભરત નૃપ ભાવસ્યું એ - એ દેશી ઇણિ પર્વે થંભતીરથ તણી એ ચૈત્યપ્રવાડી ઉદાર ગાઈ હરર્ષે કરીએ દેખી પ્રભુ દેદાર
નમો ભવિ ભાવસ્યું એ - એક ટેક દેઉલ દેથી દિલ ઠરે એ કાષ્ટમઈ જિન એ, દેશી ચિત્ત ઉલ્લમેં એ કીધો એહ વિવેક. નિત નિત પૂજા નવ નવીએ આભૂષણ બહુમોલ, જાણું સરગે ઘડ્યાં એ કોય નહીં ઇણ તોલ. ઓછું અધિકું એહમાં એ જેહ કહ્યું મતિમંદ, પામું હરર્ષે કરી એ પામું પરમાણંદ. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાંએ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભાવું રહી ચોમાસ.
૨ નમો.
૩ નમો.
૪ નમો.
૫ નમો.
કલસ ઈય સકલ જિનવર ભવિક ભય હર વીર જિનવર શાસને, સંવેગસંગી સત્યવિજય કપૂરવિજય તસ આસને, ષિમાવિજય જિન શીસ સુંદર ઉત્તમવિજય મુણિંદ એ, પદ્મવિજય તસ શીસ જંપે ગાયા તેહ જિણિદ એ.
ઇતિ શ્રી ખંભાયત બંદર ચૈત્ય(પરિ)પાટી સ્તવન II પ્રસ્તુત ચૈત્યપરિપાટીને આધારે અહીં મૂળનાયક, તેના દેરાસરની સંખ્યા તથા પ્રતિમા સંખ્યા તથા તેનું વર્ગીકરણ અલગ તારવી બતાવ્યાં છે. મૂળનાયક દેરાસર
પ્રતિમા સંખ્યા
સંખ્યા
૪૯૦
४८ ૧૨૬
આદિનાથ અજીતનાથ સંભવનાથ સુમતિનાથ ચંદ્રપ્રભ સ્વામી સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજય સ્વામી
૯૯ ૩૫૫ ૧૦
૧૫૧
૫૩
૧૫૧
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org