SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1-1995 યાત્રાસંઘો કઢાવ્યા, અને સં ૧૫૮૨ (ઈ સ ૧૫૨૫-૨૬)માં આયરંગસુત્ત દીપિકાની રચના કરી°. આ જિનમાણિકયસૂરિનો જન્મ સં ૧૫૪૯ (ઈ સ ૧૪૯૨-૯૩)માં અને સં૰ ૧૫૯૨ (ઈ સ ૧૫૩૫-૩૬)માં પાટણમાં જિનહંસસૂરિના હસ્તે આચાર્યપદવી મેળવી. તેમણે પાંચ નદીઓને સાધી હતી. સં. ૧૫૯૩ (ઈ સ ૧૫૩૫-૩૬)માં બિકાનેરમાં મંત્રી કર્મસિંહના દેરાસરમાં ભ૰ નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી. વિ સં૰ ૧૬૧૨ (ઈ સ૰ ૧૫૫૫-૫૬)માં તેમનો સ્વર્ગવાસ થયો''. શિલાલેખોમાં સૂરિઓનાં ખરતર અને રાજ જેવા ગચ્છો, શ્રાવકોના શંખવાલ, બ્રાહ્મચા જેવાં ગોત્રો તેમજ ઉકેશ વંશ અને શ્રીમાલ જેવી જ્ઞાતિના નિર્દેશો આવે છે. આ ઉપરાંત ખરતરગચ્છીય સંઘની વ્યકિતઓના નામોલ્લેખો પણ જોવા મળે છે. લેખ નં ૧,૩,૪,૫ અને ૬માં દર્શાવેલી મિતિ વિક્રમ સં ૧૬૪૬, આસો સુદિ ૧૦, વિજયાદશમીને સોમવારની છે. એમાં શ્રવણનક્ષત્રનો નિર્દેશ કરેલો છે. જો કે લેખ નં. ૫માં વાર અને નક્ષત્રનો નિર્દેશ કર્યો નથી. લેખ નં ૨માં આપેલી મિતિ સં૰ ૧૬૪૬ આસો સુદિ ૧૫ ને શનિવારની છે. એમાં નક્ષત્રનો નિર્દેશ કર્યો નથી. આ બંને મિતિઓ ગુજરાતમાં પ્રચલિત વિક્રમ સંવતની કાર્તિકાદિ વર્ષગણનાની પદ્ધતિ અનુસાર બંધ બેસે છે. વિ. સં૰ ૧૬૪૬, આસો સુદિ ૧૦ ને સોમવારે અંગ્રેજી તારીખ ૨૮, સપ્ટેમ્બર, ઈ સ ૧૫૯૦ આવે અને વિ૰ સં. ૧૬૪૬, આસો સુદ્દિ ૧૫ ને શનિવારને દિવસે અંગ્રેજી તારીખ ૩, ઑકટોબર, ઈ. સ. ૧૫૯૦ આવે'ર. પાઠ શિલાલેખ નં. ૧ . // પ || સ્વસ્તિ શ્રીશાંતિ સ્વદુ: મિતાર્થનપ્રલઃ। સચ્છાયઃ પુ(દુ)મન: સંખ્યા સમૃધ્વતંત્તાવિમ્॥ ? શ્રી વિમર્થ સમયા। સંસ્કૃતિ ૬ . પાદશાહ અકબરના... २. ससिंधुदर्शनेंदु" १६४६ मिते सोमे विजयदशम्यां । श्रवणहिते श्रवण नक्षत्रे ।। २ पातिसाहि श्री अकब्बर રાજ્યે શ્રી મહમ્મ - ૪. .. ૮૫ ૬. ૭. दाबादनगरे ॥ शासनाधीश्वर श्री वर्धमानस्वामि पट्टाविच्छिन्नपरंपरायात । उद्यतविहारोद्योति श्री ઉદ્યોતનભૂતિ।। તત્ત્વવૃઘ્ર - भाकरप्रवरविमलदंडनायककारितार्बुदाचलवसतिप्रतिष्टापक । श्री सीमंधरस्वामिशोधितसूरिमंत्राराधक । શ્રીવર્ધ - मानसूरि । तत्पट्ट० अणधि (हि) ल्लपत्तनाधीशदुर्लभराजसंस। च्चैत्यवासीपक्षविक्षेपाशीत्यधिकदशशत संवत्सरप्राप्तखर Jain Education International तरबिरुद श्री जिनेश्वरसूरि । तत्पट्ट० श्री जिनचन्द्रसूरि ।। तत्पट्ट० शासनादे उपदेशप्रकटित। दुष्टाकुष्टप्रमाथ હેતુ श्री स्तंभनपार्श्वनाथ | नवांगाद्यनेकशास्त्रविवरणकरणप्राप्तप्रतिष्ठ श्री अभयदेवसूरि ॥ तत्पट्ट० लेखरूपदशकुल - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy