________________
જૈનધર્મવિકાસ
=
=
==
પુસ્તક ૩ જુ. આ 5 એ, સં. ૧૯, અંક ૯ મે. sivuuuu
vuuuuuuuu સાચો જૈન-જૈન કહો કર્યું હોવે? રે News
No રચયિતા - ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયે યશોવિજયજી. જૈન કહે કયું , પરમગુરૂ ! જેને કહો કર્યું હવે ? ગુરુ ઉપદેશ બીના જન મૂઢા, દર્શન જૈન વિગેરે
પરમગુરૂ ! જેન કહે કયું છે? ટેક (૧) કહત કૃપાનિધિ સમ–જલ ઝીલે, કમ મયલ જે છે " બહુલ પાપ મલ અંગ ન ધારે, શુદ્ધ રૂ૫ નિજ જોવે. પરમ (૨) યાદવાદ પુરન જે જાને, નયગતિ જસ વાચા ગુન પયય દ્રવ્ય જે બુઝે, સેઈ જેન હે સાચા. પરમ 'કિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપડી; જેન દશા ઉનમે હી નાહી, કહે સે સબહી જુઠી. પરમ૦ (૪). પર પરણતિ અપની કર માને, કિરિયા ગ ગહિલે ઉનકું જન કહે કયું કહીએ, સો મુરખ મેં પહિલ. પરમe (૫) જિન ભાવ જ્ઞાતિમાંહિ સબ, શિવ સાધન સહિએ, નામ વેષ શું કામ ન સીઝે, ભાવ ઉદાસે રહીએ. પરમ૦ (૬), જ્ઞાન સકલ નય સાધન સાધે, ક્રિયા જ્ઞાન કી દાસી; ક્રિયા કરત ધરંતુ હે મમતા. પાહિ ગલેમેં ફસી. પરમ (૭) ક્રિયા બિના જ્ઞાન નહિ કબહું, કિયા જ્ઞાન બિન નહી કિયા જ્ઞાન દેઉ મિલત રહતે હે, જો જલે રસ જલમાંહી પરમ૦ (૮). ક્રિયા મગનતા બાહિર દીસત, જ્ઞાનશકિત જસ ભાંજે સદ્દગુરૂ શિખ સુને નહિ કબહું, સજન જનતે લાજે. પરમ૦ (૯) તત્વબુદ્ધિ જિન કી પરિણતિ હે, સકલ સૂત્રકી કુંચી; જગ જસવાદ વદે ઉનકે, જેન દશા જસ ઉંચી. પરમ. (૧૦)