SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ડાયજેસ્ટ તા. ૧૦૬–૧૯૬૫ ] તત્ત્વા પર પદ્ય રચનાઓ છે. અને એ બધી જ રચના વિવિધ રાગ રાગી શ્ર્વિમાં ગાયી શકાય તેવી છે. સ`સ્ક્રૂ તમાં પણ કેટલીક પદ્ય રચનાઓ છે. વરસના અને આ બધી જ ગ્રંથ સર્જના શ્રીમદ્એ માત્ર પચ્ચીસ સમયમાં જ કર્યાં છે. તે પણ એવા સમયમાં કે જે સમયમાં તેમશ્રી વિહાર કરતાં હોય, નિત્યની નૈમિત્તિક ૧ પ્રવૃત્તિએ કરતા હોય, રાજના અનેક મુલાકાતીઓને મુલાકાત આપતા હાય, તેમજ રાતના તે લેખન બંધ એવા પ્રવૃત્તિના ધમધમાટે વચ્ચે આવા બેનમૂન ને બહુમૂલ્ય, સાથી કે વધુ ગ્રંથૈાના અમૂલ્ય વારસે મૂકી જનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને જૈન સાહિત્યના સમ્રાટ તરીકે વંદન કરીએ તાએ મેગ્ય જ ગણાશે. અહિંસા જીવનને પરમ ધમ છે. દસાવાડા-ચારૂપ અને મેત્રાણા તીથ વચ્ચે આવેલુ છે. પૂર્વ મહારાજશ્રીના સદુપદેશથી જીત્રા મંડળી રહ્યાપવામાં આવી છે. તે મંડળીના કાર્યવાહક આજી ખાજુના ગામામાંથી જીવાતે છેડાવી અહીં લાવે છે. પાંજરાપાળ માટે જગ્યા મળી છે પણ મકાન ખર્ચ માટે તેમજ વ છેડાવવામાં ખર્ચ પણ ઠીક-ઠીક થાય છે તે જીવ દયાપ્રેમી ગૃહસ્થાને વિનંતિ કરવામાં આવે છે, કે યથાશક્ત ૨કમ એકલી જીવદયાના પુણ્ય કાર્યનાં સહુકાર આપશે. આપની એક એક પાઇને સદુપયેગ થશે. મદદ મેકલવાનું ઠેકાણું : શ્રી જોરાભાઇ કરણસિંહ દેસાઇ શ્રી જીવદયા મંડળી દશાવાડા, વાયા પાટણ જિ. મહેસાણા (ઉ. ગુ.) મ`ત્રી, લી. સેવકા, શાહ બાબુલાલ માહનલાલ કલાણાવાળા શાહ મીચંદ મમીચ છ શાહુ તેમ, જેચ’દભાઇ પણ વાગડાવાળા શાહે ભગવાનજી ભેમાજી દશાવાડા (સરપંચ) શેઠ કિશનચક્રૂ ભાજરાજ ટસ્ટ્રીઓ, દશાવાડા
SR No.522167
Book TitleBuddhiprabha 1965 06 SrNo 67
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy