SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તો મોતને ભેટો માંડશે. બીમાર હતા. ડોકટરોએ કડક સલાહ આપી, “ ગાયનું માંસ ખાવ. નહિ તો મતને ભેટા,” પણ ચુસ્ત શાકાહારી હતા. તેમણે ડાકટરની સલાહ ધુત્કારી કાઢી અને મેતને ભેટવું પસંદ કર્યું . વર્તમાન પત્ર ડેલી આ માટે તેમણે લંડનના પ્રખ્યાત ક્રોનિકલમાં એક નિવેદન પ્રગટ કર્યું. “ મારી સ્થિતિ ઘણી ગંભીર છે. અને મને એક જ શરતે જીવનદાન મળે એમ છે કે હું ગય અગર તા વાછડાનું માંસ ખાઉ. પરંતુ હું પ્રાણીનું માંસ ખાવા કરતાં મેાતને હુાર દર જે સારું સમજું છું. મારા જીવનની અંતિમ ઈચ્છા એ છે કે ને હું આ સ્થિતિમાં મૃત્યુ જ પામુ' તે મારા મરણ બાદ કરી, માછલી, ગાય એ સૌ મારા મરણના શાક ન કરે. પરંતુ તેઓ પેાતાના ગળામાં સફેદ વસ્ત્ર ખાંધીને એક એવા માનવીને નામે ઉત્સવ ઉજવે કે— જેણે જાનવરનુ માંસ ખાવા કરતા મેાતને ભેટવાનું વહાલું ગળ્યું હતું.” தபுரேற்|சபம்சோன்பபுபபம்பம்சய --------
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy