________________
૩૮ ]
બુદ્ધિપ્રભા
તા. ૧૦૯–૧૯૬૪
મન
જૈન શાસનને પેાતાના પ્રાણસમાન માનીને રક્ષા કરવા વચન અને કાયાના ભાગ આપવેા. અને અન્ય ધમ વાળાઓના ઉપ૨ કરુણાભાવ રાખીને જૈન શાસનના સત્ર ફેલાવવા પ્રયત્ન કરવા. --ધાર્મિક મૅફ ગદ્ય સગ્રહ પાન ન, ૨૦ૐ.
વેનું ખરાબ કરીને વેામાં વૈર
દિવ્યચક્ષુ ઊઘાડા વિરોધ પ્રગટાવવા નિમિત્તભૂત ન થવું
એમ વારંવાર ઉપયાગ ધારણ કરવાની જરૂર છે.
દુનિયામાં કાઇની સાથે વૈર-વિરાધ થવા ન નૈઇએ. સ્વાદિ પ્રસંગે વૈર-વિરાધ ઊઠે છે. કિંતુ સ્વાદિ દષ્ટિ દૂર કરીને વિચારીએ તે વેરવિરોધ કરવાની જરૂર જણાતી નથી. આખી દુનિયાના જીવાને નિર્દોષ આનંદના માગે` વાળવા માટે દિવ્યચક્ષુ ખાલવાની જરૂર છે. ખીજાએ તરફથી ધણું ખમીને પણ વૈર વિધાન વર્ષ એવા આત્મભાવ પ્રગટ કરવાની
જરૂર છે.
કર્મના ઉદયે અનેક જીવે દુઃખમાં નિમિત્તભૂત થાય તે પણ દુઃખનુ વાસ્તવિક કારણું કર્યું છે. એવુ અવત્રાધીને તથા નિશ્ચય કરીને મનમાં ખીન જીવા સબ્ધી કાઈપણ પ્રકારના વિરાધ પ્રગટ કરવા નહિ. મનમાં વિરાધનાં સૂક્ષ્મ વિચારા પ્રગટ થતાં જ મૂળમાંથી તેને દૂર કરી દેવા જેથી ભવિષ્યમાં કાઈપણ જાતને વરવિરાધને સસ્કાર પ્રગટ થય શકે જ નહિં.
પચેન્દ્રિયોના વિષયાના સ્વાથે તથા માન લેાદિ ધ્રુષા વડે ખીન
કાહપણ જીવને મન, વચન અને કાયાથી દુઃખવવા નહિં એવા વારંવાર ઉપચાગ રાખીને જીવવાની જરૂર છે. પેાતાના નિમિત્તે કઈ જીવ કર્મ બાંધતા હાય અને તે બાબતમાં કાષ્ટપણુ જાતનું નુકશાન થતું હેાય તે તે વેઠીને પણ બીજાએને કર્મ બાંધવામાં નિમિત્તભૂત ન થવાય તે પ્રમાણે રહેવું. અથવા સદુપદેશથી કામ પેાતાના નિમિત્ત કર્મ ન બાંધે એ પ્રમાણે વવા પ્રયત્નશીલ થવુ.
કાઇપણ જીવને સમ્યક્ચારિત્ર માર્ગમાં વિઘ્ન નાંખીને વૈર–વિરાધ વધારવા નહિ. વર–વિરાધ કદાપિ કાઇની સાથે થયા હાય તા ખમાવીને દૂર · કરવા ઘણી જ નત્રતા ધારણ કરવામાં કદી પાછળ પડવું નહિં.
બાહુબલિએ માનને! ત્યાગ કર્યો, દશા ભદ્રે માનને ત્યાગ કર્યો તે. પ્રમાણે માનના ત્યાગ કરીને ગુણાને વ્યાપાર કરવા તેના બારમાં જવુ ોઇએ.