________________
કડા કે-એવા પુરૂષોએ પ્રખાધેલા દુનિયાનાં બધા ધમાઁ ધતીંગ છે. માનવ જીવન સાથે એને લેવા દેવા નથી.
હા કેટ-લેકની ધમ ભાવનાને અનુરૂપ
હિંસાના પ્રતિબંધ કરનારી કુમારપાળ, અથાક, ખકમર વિગેરે શાસન કર્તાઓ નિળ અને સમજ વિનાનાં હતાં. કહેા કે!અહિંસાનાં ગાણાં એ ફટાણાં છે. કહેા કે પૈસો મેળવવા માટેની કાઈ પ્રવૃત્તિ
પાપ નથી, પાપ હોય તો પરવા નથી,
લાંછન હાય તા શરમ નથી.
કહા કે:-પૈસા કરતાં ધર્મને પ્રાધાન્ય આપનાર આપણા વડવાઓ મૂર્ખ હતા, પછાત
૨૪
હતા.
કહેા કેટ-ભારત ખેતી પ્રધાન દેશ નથી, પશુ
ધનની ભારતને જરૂર નથી.
કહે. કેઃ-નિખળ પશુઓને મારવામાં મર્દાનગી છે.
કહે। કે-પશુ જીવનને રક્ષણ આપતી આપણાં
ખંધારણની કલમ ૪૮ નકામી છે. કહે કે: આ કતલખાનું નહી થાય તે ભારત પર કટાકટી આવી પડવાની છે. કહે કે આ મહાન રાષ્ટ્રીય નિ ય છે. કહે. કેઃ ઓછામાં એછા સમયમાં અને વધુ માં વધુ પ્રમાણમાં મુંગા પશુઓને મારવાના આ મહાઉદ્યોગ-એ અમારો મહાન વિક્રમ છે.
કહા કેલેરીનાં વેપાર જેવો ગૌરવવતા બીજા ફાઈ વેપાર નથી.
કહેા કેઃ- લોકલાગણીને પરધર્મી અને પરદેશી શાસનમાં જે સ્થાન હતુ તે આજે નથી. કહા કે ધમ ભાવના જેવી કઈ વસ્તુ નથી. હાય તો અમે એ રહેવા દેવા માગતા નથી.
કહા કે:—દેવનારનું કતલખાનુ' એ ભાખરા નાંગલ જેવુ રાષ્ટ્રીય તી છે. અમારી પચવર્ષીય ચૈાજનાને આ નીચેડ છે. કહા -મારે અમને કાઈ કહેનાર નથી.
અમે બેફામ બન્યા છીએ, ભારતીય આખનાં ચીર અમરા હાથે જ મે ખેંચવા
માંગીએ છીએ.
એમ ન હોય તે કરેડા આશ્રયે મૂળાં, અજ્ઞાન, નિરાધાર, પામર પશુઓનાં લાહી છાંટીને રોટલા ખાવાના ભાવ ન થાય; આવે. પરશુરામી નિ ય ન થાય. ભારતીય ભૂમિમાંધી પશુધનનાં નાશને
આવે આકરા નિય લીધા છે. ત્યારે આ કહેવુ‘ પડે છે.
દીલમાં યા હાય તો કરગરીને કહીએ
છીએ, મનમાં અભિમાન હોયતો નમીને કહીએ છીએ, હૃદયમાં સાચુ સમજવાની દૃષ્ટિ હોય તે પોકારીને કહીએ છીએ કે આ પાપના માગ છે. પતનની પરાકાષ્ટા છે. કૃપા કરી પાછા વળે જીવો અને જીવવા દો, એ હિના શટલે ભારતને નથી ખપતા.
ભારતીય સંસ્કૃતિમાં મારનાર તમામ ભારતવાસીઓના આ અંતરનાદ છે, એની
નાથ લેશે.
શાહ રતિલાલ જીવનલાલ અમી ભાઇનાં જય હિન્દ (સુરેન્દ્રનગર)