________________
( ૨ )
ગુલામે અને નાકરમાં શું ફેર છે? પહેલાં ગુલામોનું જાહેર લીલામ થતુ હતું. આજ નાકરનુ છુટક વેચાણ થાય છે....
d
વિધવા એ તે કુટેલા લગ્નદીપની સળગતી વાટ છે....
d
ap
એ
મારી ભાવનાને મેં લયલા બનાવી છે અને બ્રહ્માંડના અણુ એ અણુમાં એ એના મજનુ (પ્રભુ)ને જોઈ શકે છે, મળી શકે છે, વાતે કરી શકે છે....
.
ap
0
ઉત
હજી જનમ્યા એ જ દિવસ થયા હતા. અને એ કુલ મુરઝાઈ ગયું. કારણ એની મામાં ધાવણ નહતું. અને ખાટલીના દૂધ માટે પસા ન હતા.
તે આખી રાત એ માના દુ:ખે મારી આંખે ભીની રહી હતી.
કુવાના થા પરળા તાજા જ જનમેલા માળકની લાશ પડી હતી. બાજુમાં જ ખી આંખે ને નિરાંતના ક્રમ ખેં'ચતી મા બેઠી હતી. બસ, ત્યારથી એ મા માટે મારી આંખ સળગે છે.
કારણ એની પાસે સામાજિક પ્રતિષ્ઠા હતી; પ્રેમ ન હતા.
0
ર
રહ
તાજી બનેલી વિધવા એના સંતાનને કહી રહી હતી : “ના, રા મારા લાલ, ના રા” મારી આંખમાં ભલે આંસુ ભરેલાં હાય, પણ નહિ, મારા બાળ ! નહિં, એ આંસુ તને નહિ આપું. જે! તારા માટે તે મે આ છાતીમાં દૂધ ભરી રાખ્યું છે, એ પીને મહેાન મન,
મારા લાલ !....
00
મ
દેવતા! મારા, તારા આ હૈયાને હું શું કરું ? જિંદગી મારી ને હુકમ એ કરે છે, ગરીબાઈના આનાદેશ, ભુખ ને વાસનાના દારૂણ દુઃખે, માનવતાના અત્યાચાર વગેરેથી જ્યારે હું રડવા માંગું છું, મારું દિલ ભરાઈ આવે છે, મારા આતમ ચીસ પાડી ઊઠે છે ત્યારે તારું એ હયુ મને નાચ, નાઝનીન ને નશા ભણી તાણી જાય છે. મારે જ્યારે રડવું હોય ત્યારે એ મને હસાવે છે, દેવતા! મારા, હવે તું જ કહે, તારા એ દીધેલ નિષ્ઠુર હૈયાને શું કરું .....
મૃદુલ