SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૬-૬–-- બુદ્ધિપ્રભા અલખનો નાદ સુણાવનાર લેખક:--શ્રી મેન્ડનલાલ દીપચંદ ચોકસી = == = = = = જૈન સાહિત્યનો ઈતિહાસ અવલોકનો ભાવ તેની નામાવલિ સારા પ્રમાણમાં જોવા મળે છે. મામાના કેટલાકએ સ્વવિદ્યાના જેર, તો બીજાએ ૨૮ આચારના બળે, કેટલા એ મંત્ર સાધના વડે તે કેટલા છે સરવતી લબ્ધ પ્રસાથી જૂવા જૂદા કા કરી વીતરાગ દર્શનની યશપતાકાને ફરકતી શખી છે. અને જૈનેતરના મુખે પણ પ્રશંસાને વારિ વહેવડાવ્યા છે. ઉપર વર્ણવેલી કક્ષામાં સમાવી જાય એવા અને જેમને લગભગ આજના યુગના પણ કહી શકાય એવા એક સંતની વાત વિચાવાને શુભ વાવ પ્રાપ્ત થશે કે સામાન્ય કક્ષાના જીવનમાંથી પુરૂશ રવી ઉચે આવનાર આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ વીજાપુરના વતની શ્રી બહેચરદાસ જૈન કુળમાં જન્મ ન વા છતાં, વારસામાં એવી વિલા મળી નહોતી છતાં, એ વ્યકિતએ ગુવ રવિસાગર અને સુખસાગરના સમાગમમાં આવી, પિતાના અદમ્ય પુરુષાર્થથી ટુંક સમયમાં જે જ્ઞાન આરાધના કરી અને જોત જોતામાં મુનિશ્રી બુદ્ધિ. જાય છે સમુદ્રમાં ગાજ્યા મ ડયું છે. અજેતા છે અને આશ્ચર્ય પેદા કરે તેવું પણ છે. એ કારણે કવિને કહેવું પડયું છે કે મુખે મલપતા ને ભાલવિશાળ નયનશાન જ્યોતિને અડવારે પ.. એ ડુંગર જાય અગમ નિગમને ભેદ ભણે એ બુદ્ધિસાગર બની જાય જેગડે જેમ જાત્રે જય ભજન અધ્યાત્મની ગંગામાં હાય.. એ ડુંગર કર્મયોગી શરા પૂરે સદાને શુદ્ધ એના ક્રિયા ચાર પંચ મહાવ્રત ધારી સિતારી છે કે અહમની બજપ પારસ કઈક પારસ પ્રગટાવી જાય, માં એની કુ કે બેઠાં થાય એ ડુંગર પિતાનામાં રહેલી અજોડ કવિતાઓ શકિતના જેરે શ્રીમદ્ બુ સાગજએ આજના સમુહ સરલતાથી સમજી શકે અને સાથે સાથે ધ મેળવે એ દષ્ટિબિંદુ નજર સામે રાખી સંખ્યાબંધ ભાજને રસ છે ગુજરાતના ગળામાં એક કાળ એ આવી છે કે સારી પ્રજામાં એમના ભજન જોર શોરથી ગવાતા અને એ દ્વારા સંખ્યાબંધ ભાઓને સંસારની અસરના માનવ જીવનનું ચેપ, પરમાર્થ વૃત્તિ, પાકિ જીવન, આદિ વિષયોનું સહેજ પણે ભાન થવા માંડયું. એક રીતે કહી તે મહાજ શ્રી કેવળ જેનેના ધર્મગુરૂ ન રહેતાં જનતાના સંત બની ગયા. એ ભજનમાંના કેટલાકમાં આજે પણ ચેતનને જાગ્રત કરવાની અખૂટ શકિત ભરેલી છે. એમાંની કેટલીક કડી તે જનતાને મુખે ચઢી સમાજમાં રૂઢ ય ચુકી છે. અવાર નવાર કર્ણ ૫૮ પર સંભળાય છે ત્યારે સહજ ગુવની રકૃતિ થઈ આવે છે. એમાંની થોડીક વાનગી પીરસવાને લેવા જ ન કરી શકવાથી અહીં માત્ર ઈશારા રૂપે આપેલ છે લાખ પેશીમાં દેહ બહુ પલાં, જન્મ જરા દુખ પામી માનવ ભવ એળે ચૂક ન ખવડા ભજી લેને અંતર પામીરે મુસાકર છવડા કાકાને મહેલ નથી તારે. કાયા મહેલને કાંઇ ને ભાસે,
SR No.522108
Book TitleBuddhiprabha 1960 06 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy