SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૫-૬૦ – – બુદ્ધિપ્રભા બનાવટી સેનું તેજબ આગળ જેમ ઉઘાડું પડે છે, “ત્ર રાવ: અ તેમ શીલદાસ પણ હવે ઉઘાડા પડવા લાગ્યા. ર વાર જ છે જ = , તે લાલ આંખ કરી બેલી ઉઠે. ઇદ મારા વાંરે ? ri 11 રજા પૂરના ૨ જા હું ત ત મ ગ ઘ & RાRe : ar જ ર ા ા ા #દ nોવ - ૪ દિ & fiv st fક ૪૪ - શનિભાઈ વિસ્મયત અને કહ્યું -- ઉનાથ : મ ામ str. 7 રા जग लग मर से कर नीटने लगा है, मट वानी करके थोमी भाग नवलग पगिन नृखं है: કે દ : ૪- ૧ : ૧ લિના ” મગદક્તિ સાનુભાઇન આ હિતકર બધુરહવે એનાથી ન રહેવાયું. એને છુપે ધ વાણી સાભી, બાવાજી પિતાની ભયંકર ભૂલ સમજી પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયે, કોધથી ધમધમતા ચહેરે, ગયા. એના હૈયામાં પશ્ચાત્તાપની વિ ગગા વહેવા ચીપીઓ લઈ, શીતલદાસ શાનિતભાઈને મારવા દોડ લાગી, સમત ના અમૃત બિંદુઓ વરસવા લાગ્યા અને એના મુખમાંથી આ શબ્દો સરી પ. બાવાજીની પિલને પટે કુદી ગયે. દંભના માત રેરે , અને ૬ ક. વાદળાં ચીરઈ ગયા, સિંચર્મ ધારી શિયાળ, મા વાળા ઘર આn a fમર at a પકડાઈ ગયું. શીતલદાસના સર્વ અંગમાં શોધ 1 nિg Rાના, વાજં વાના તરાણ ફેલાઈ છે ત્યારે સાતિભાઈએ કહ્યું- મi મ રઘરાવ દૂ! બામણગામમાં ઉજવાયેલ ભવ્ય દીક્ષા મહોત્સવ શા. જમનાદાસ સેમચંદનાં પૂત્રવધુ કાન્તાબહેન. જેઓ પીંપળીવાળા શા. જેમચંદ કાળીદાસનાં સુપુત્રી થાય, જેમની દીક્ષા મહત્સવ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી અજ્ઞાન વિજયજી મહારાજશ્રી તથા રાજેન્દ્ર વિજયજીની નિશ્રામાં ઠાઠથી ઉજવાયે હતે. ૧. શુદ. દથી પંચાહિન કા મહત્સવનો પ્રારંભ થયેલ. આ પ્રસંગે સંઘની વિનંતિને સ્વીકાર કરી છે. પૂ. વયેવૃન્દ્ર મુનિરાજ શ્રી કમલ વિજ્યજી મહારાજ શ્રી પણ પધાર્યા હતા. મહેમાનોની હાજરી સારા પ્રમાણમાં હતી. વૈ શુ. ૬ ની સવારે વરસીદાનને તથા દીક્ષાને વરઘેડે ઠાઠથી ચડે હતો જે ગામમાં ફરી હાઈસ્કૂલમાં ઉભા કરેલ ખાસ મંડપમાં ઉતર્યો હતે. ૧૦ વાગે દીક્ષાની ક્રિયાને પ્રારંભ થયો હતો જૈન-જૈનેતર જનતાએ ખૂબજ રસપૂર્વક દરેક ક્રિયાઓમાં સહયોગ બતાવ્યા હતા. મુમુક્ષ કાન્તાબેન ને સાધ્વીજી શ્રીસુવર્ણપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજી ઇન્દુકહાશ્રીજીના નામથી જાહેર કરવામાં આવ્યાં હતાં. પૂ. પંન્યાસજી મહારાજે દીક્ષાથી સુંદર હિતોપદેશ આપ્યો હતે. તે દિવસે નવકારશી થઈ હતી. એકંદરે રક્ષા મહોત્સવ ખૂબજ ઠાઠથી ઉજવાય હતે. પૂ. પંન્યાસજી મહારાજ વિ. શુ. ૧૧ ને વિહાર કરી એડ પ્રતિષ્ઠા ઉપર હૈ. વ. ૬ ના પધારશે. તેઓશ્રીજીમાં છે. ૧ ની પ્રતિષ્ઠા ખુબજ ઉત્સાહ પૂર્વક પશે.
SR No.522107
Book TitleBuddhiprabha 1960 05 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages26
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size842 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy