SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૧-૬૦ -------- --— ભુ મભા ----- I : : : ::::: : : :::: છે સ જ ન્ય મૂર્તિ શ્રી પાર કરના ! + વિરહ ગીત + સ્મરણાર્થે ( રાગ ભૈરવી) લાડીલે મણી અમૌલ, તું, ગુરૂ સ્મરણ રમે... ગૂર્જરી મૈયાને ખોળે સૂતે, ગૂંજી રહ્યા એના ગુણના ગીત, સાહિત્ય સેવાને રસ રોલ, લાડલે ગયો અણમોલ. પ્રોહનની વૈરાગી પૂનમાં ડૂલ્ય, જમનાને તીરે એ ઉલ્ય છે, | મેરા હતાં એના મીલ લાડીલે એ અણમૌલ. બુદ્ધિ બારણે આત્મ રંગા, સાગર કાંલિડે એ પંકાયે, ગુણજન કરતાં એનો તેલ, લાડીલે ગયે અણમોલ. શ્રી મણીલાલ મોહનલાલ પાદરાકરનું અવસાન ગયા માસમાં તા. ૩૧-૧૨-૧૯ ને છે જીવનભર ગુરૂચરણે સુકો, ગુવારના રોજ થયું. સદ્ગત “બુદ્ધિપ્રભા" છે સાહિત્ય સેવા ઘડીયે ન ચુકયો, ના આદ્ય સંપાદક હતા. અને શ્રીમના અનન્ય છે. ઇવન હતું એનું અજોડ, લાડીલે અમે અણમોલ. ભક્ત હતા. તેઓ બાના જવાથી આપણા સાહિ. મૂકી ગમે એ સુવાસ મીડી, અને એક ને પુરાય તેવી ખોટ પડી છે. તેમનું ફાની દુનિયા કરી અદીઠી, જીવન અને કવન ઉર્ધ્વગામી અને ઉચ્ચત્તમ | યાદ આવે એના બેલ, લાડીલે ગયે અણમોલ. તું તેમને અંજલી આપતા અમે તેમના સ્મપણને તેમના જીવનને આદર્શ બનાવતા લેખે બિટ પડી એ વીરલા તારી, આ પાના પર રજું કરીએ છીએ, હૃદય રડે છે ગુણ સંભારી, 1 3 મે ઘ રે મેર, લાડીલે ગયે અમલ. શ્રી ગણેશભાઈ પરમારે મુંબઈ ખાતે તેઓ - થીની શેકસભામાં રજુ કરેલ કાવ્ય છે, ઉપરાંત નેહી સબંધી પાદ કરીને, શ્રી નાગકુમાર મફતી તેમના એક મિત્ર હતા અંજલિ અર્પે ભાવ ભરીને, અને તેઓશ્રીએ આ અંગે ખાસ લેખ લખી “ગણેયની અંજલિ અમલ, લાડી મો અણમોલ. મેક છે. જે માટે અમે તેમને આભાર માનીએ છીએ. તારીખ સદ્ગતના જીવનમાંથી આપણે કઇ વધએ . તા. :-- શ્રી ગણેશભાઇ પરમાર અને તેમના જીવનકાર્યને ચાલુ રાખીએ. આ ૧=પિતા મહનલાલ. =માતા જમનાબાઈ –તત્રીઓ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી મહારાજ. પણ છે. તેમનું ! . . . . . . ... ... ...._.
SR No.522103
Book TitleBuddhiprabha 1960 01 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy