________________
– બુદ્ધિપ્રભા –
તા. ૨૦-૧-૬o છુશીન શક્તિ ધff, ધર્મો અસંખ્ય પ્રચારિણી, ચારિત્ર્ય દર્શન દાયિની, રહેતી સદા ય સેહાગિની, ગાયન ભલેરો ગાયકે, હાર જ ગાવે રસધરી, ज्योतिः प्रकाशकमारकरी, मावे न बन्दे मातरम्. ५ સંકટચકી ઝટ વારતા, દુઃખોદધિથી તા ર તી, સર્વપ્રદાતા શારદા, ભકતે સકલ ઉદ્ધાર તી: નવ નવ રસ વહેતી રહે, પર્યાય નવ નવ ધારસ્તી, અજવાળતી નિજ અને માવૈ7 વરે માતા. ૬ ચૈતન્ય જડ શક્તિ ભર્યા, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શકિતવડે, તુજ મુખ જગ અજવાળશે; સ્વાતંત્ર્ય પ્રીતિ સત્યને, સુખ શાંતિ જગ ફેલાવશે, અધ્યાત્મ ઈવાં મસ્ત માન વજે માતરમ્. ૭
: રચયિતા : પૂજ્યપાદાચાર્ય પ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી ત્રીજા અંકે
જુડાભાઈ, શ્રી રતિલાલ છોટાલાલ, થી લલ્લુભાઈ
કરમચંદ દલાલને પ્રમુખશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ વિગે બુદ્ધિપ્રભાતે ત્રીજો અંક બહાર પડે એ અરસામાં ગુજરાતના જાણીતા કવિવર્ય અને
સ્વ. મણિલાલભાઈની સાઢિય સેવા, કવિત્વ, કતત્વ * બુદ્ધિપ્રભા ” ના આદ્યસંપાદક શ્રી પાદરાનું શકિત પ્રેમી સ્વભાવ કોઈનું પણ કાર્ય કરી છુટવા શેકજનક અવસાન થયું. તેઓશ્રીને અંજલિ અર્પિતા વિ.ના તિમ ગુણો ઉપર વિવેચન કર્યું હતું અને સર્વ આ અંકના ચાર પાના ખાસ વધારાના કાઢવામાં
સભાજનોએ ઉભા થઈ નવકારમંત્રનું સ્મરણ કરવાપૂર્વક આવ્યા છે,
નરોને ઠરાવ પસાર કર્યો હતે “ જુદી જુદી સંસ્થા વાચક તરફથી જે સહકાર મળી રહ્યો છે તેથી પ્રેરાઈને કેટલાક નવા વિભાગે આ અંકથી શરૂ થાય
એના આશ્રયે મળેલી જેનોની આ જાહેર સભા શ્રી છે તે તરફ વાકાનું લક્ષ અમે દેરીએ છીએ અને મણિલાલ મોહનલાલ પાદરાકના અવસાનની દમદ હજી એ સુધારા માગે છે તે અંગે સૂચન કરવા
નોધ લે છે તેથી કવિતા શક્તિ ધરાવતા હતા, સૌને વિનંતિ કરીએ છીએ.
અને સુંદર લાગી શકતા હતા. જેના ફળ સ્વરૂપે શુભ ગ્રાહકોની નામાવલી આવતા અંકથી રજુ
સમાજ તેમજ જનતાના ચરણે સાતિય દ્રામાં સારા થતી રહેશે.
--તંત્રીઓ
પ્રમાણમાં ફાલ ધરી શકયા છે અને શ્રી અને
સાન પ્રસારક મંડળના મંત્રી પદે રહી એની પ્રાનિત શેક સભા
વિકાસ કરવામાં જે એકધારે પ્રયાસ સેવ્યા છે તે બી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ મુંબઈ અને ખરેખર પ્રશંસાપાવ છે. આ ઉપરાંત સમાજની બીજી પાંચ સંસ્થાઓના આશ્રમે સાક્ષર કવિવર્ય શ્રી ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રતિની દરેક પ્રકારમાં મણલાલ મોહનલાલ પાદરાકરના અવસાન અને એક ઉમંગી સૈનિકના જોમયી ભાગ લેતા આ સર્વ દિલગીરી પ્રગટ કરવા એક શેકસભા તા. ૬-૧-૬ ની યાદ કરતાં તેમના જવાથી હૃદય સખન આંચકે રાત્રે શ્રી જેન તામ્બર કોન્ફરન્સના હેલમાં શ્રીમાન અનુભવે છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રબ શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલના પ્રમુખસ્થાને મળી હતી. પ્રત્યે પ્રાર્થના છે.”
શ્રી ફતેહચંદ ઝવેરભાઈ, શ્રી વાડીલાલ રાઘવજી, શ્રી પાદરાકરના અવસાન નિમિતે શોકાંજલિ શ્રી મોહનલાલ ચાફરી, શ્રી પટલાલ કેશવજી માતર અપવા તેમના વતન પાદરામાં શોકસભા મળી હતી. શ્રી ગણેશ પરમાર, પ્રોફેસર શ્રી રમણલાલભાઈ, શ્રી તેમાં તેઓશ્રીને વસ્યાઓએ અંજલી અર્થે બે મિનીટ નટવરલાલ શાહ, શ્રી કેશરીચંદ ઝવેરી, શ્રી હીરાલાલ મોત પછી સો વિખરાઈ હતી.