SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ -- બુદ્ધિમભા ------ – તા. ૨૦-૧-૬૦ તેમનો સાહિત્ય વ્યાસંગ ઘણાં ઉચ પ્રકારને યોગનિષ્ટ આચાર્ય શ્રી બુધિસાગરના તેઓ હતા. તેમણે અનેક કાવ્યો લખ્યાં છે. ઉચ્ચ પ્રકારની અનન્ય ભક્ત હતા તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૬૪માં કાવ્યશકિત તેઓ ધરાવતાં હતા. કવિવર નાનાલાલની માણસામાં અધ્યાત્મ જ્ઞાનીઓની એક પરિવાર મળી પિઠે “શબ્દ” ઉપર તેમને અભૂત કાબુ હતે. અભ્યાસ હતી ત્યાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના તે મેટ્રિક સુધીનો પણ વિશાળ વાચન, પર્યટન થઈ. આ મંડળના જન્મકાળથી પિતાના દેહાન્ત સુધી સત્ય અને વિદ્વાનોને સમાગમે તેઓ ઉચ્ચ કક્ષાના શ્રી પાંદરાકરે તેની અવિરત સેવા બજાવી છે, સાહિત્યસ્વામિ બન્યા. જૈન ધર્મ અને સમાજના ઉત્કર્ષ માટે તેઓ - ઈ. સ. ૧૯૬૫માં તેઓ વડેદરા રાજ્યનાં ખુબજ લાગણી ધરાવતા હતા. જેને સાહિત્ય પરિખેતીવાડી અને સફાઈ ખાતામાં નેકરીમાં જોડાયા. પદની સ્થાપરામાં તેમનો આગળ પડતો દિસે હતા. ત્યાં તેમણે ખેતી અને સહકાર્ય નામના ત્રિમાસિકના આપણું જાણુતા સાક્ષરવ દિવાન બહાદુર કૃષ્ણલાલ તંત્રી તરીકે કામ કર્યું. પાછળથી તેમણે આ ન કરી. મેહનલાલ ઝવેરીએ તેમના વિશે લખ્યું છે કે “સદ્ધિ છેડી દીધેલી. તેમને આઝાદ આમા કરી કરી ત્યના ક્ષેત્રમાં કાવ્યની દિશા તમે તમારી પિતાની શકે તેમ હતું જ નહિ નેકરી છોડયા પછી તેમણે કરી લીધી છે”. “મારા સે રાસ” એ આપણા મુકત જીવન જ માન્યું છે. સાહિત્યનું એક અનેખું અંગ છે. તેઓ અનેક ખ્યાતનામ સાક્ષરે અને સાહિતય શ્રી પાદરાકરના ૭૫મા વર્ષે પ્રસંગે મુંબઈમાં કાના સમાગમમાં આવેલા શ્રી અરવિંદ વેલ, શ્રી તેમને મણિમહેસવ થી સબા પાટીલના પ્રમુખપણા વિશ્વવંદ્ય, શ્રી વાડીલાલ મોતીલાલ શાહ, શ્રી સાગર કવિશ્રી નાનાલાલ,શ્રી લલિત છે. શ્રા બોટાદકર, શ્રી નિચે ઉજવાયો હતો. અને તે પ્રસંગે શ્રી પાદરાકર રાયચુરા, શ્રી પઢિયાર, વગેરેના ઘનિષ્ટ સબંધમાં સન્માન સમિતિ તરફથી તેમનું ઉચિત ગૌરવ કરશમાં તેઓ હતા અને તેમના જીવન અને કવનમાં આમાંના આવ્યું હતું. શ્રી શાંતિકુમાર જ. ભદના તે વખતના ઘણાને ઘેરી છાપ પડેલી છે. તેમાં કાજો રસ નિષ્પતિ, શબ્દસોન્દર્ય અને પદાવિત્યની છીએ શબ્દો આ રહ્યા “ પંચોતેર વર્ષની વયે પણ તે ઘણાં જ ઉંચા પ્રકારના છે. તેમનાં દાંપત્ય જીવન યુવાનને શરમાવે એવી સ્મૃતિથી સતત પ્રવૃત્તિશીલ રાષ્ટ્રીયવિષયને લગતાં કાવ્યો ખરેખર હૃદયંગમ છે. રહે છે. વયના વાર્ધકયની સાથે તેઓ કદિ પણ શીઘ્રકવિ તરીકેની તેમની ખ્યાતિ અલૌકિક હતી. આચાર વિચારની જડતા કે સંકુચિતતાને ભાગ સારા લેખક કે કવિ સારા વકતા ભાગ્યેજ હેય બન્યા નથી....તેર વર્ષની વયે પણ જીવન પ્રત્યે છે. શ્રી પાદરાફર તેમાં અપવાદરૂપ હતા, તેમની વકતૃત્વ એમને વૈરાગ્ય ઉપગે નથી જીવનને અંતિમ પળ શકિત અજબ પ્રકારની હતી. ગમે તેટલી મોટી માનવ સુધી ઉત્કટ પ્રેમથી તેઓ ચાહવા માગે છે જીવન મેદનીને પિતાના શબ્દોના જાદુથી તેઓ વશ કરી નિષ્કારણું નથી પરંતુ હેતુપૂર્વક યોજવામાં આવ્યું લેતા. ગુજરાતી ભાષાના સારા વકતાઓમાં તેમનું છે એમ તેઓ માને છે. સ્થાન મેખરે હતું. આમ થી પાદરાકરના અવસાનથી સચિવ સાહિત્ય સર્જનની સાથે તેમને સંગીતશેખ એક ઉર્મિલ કવિ ગુમાવ્યો છે. વાવ એક સારા પણ અદ્ભુત હતે સંગીતના તેઓ સાચા કલારસિક વકતા ગુમાળે છે, સમાજસેવે એક સમાજસેવક અને પયા હતા. સંગીતકારોને તેઓ તો બાંધી ગુમાવ્યો છે, અધ્યાત્મક્ષેત્રે એક તવચિંતક ગુમાવે છે, અને જીવનક્ષેત્રે એક ચેતનવંતે માનવ ગુમાવ્યા છે. આપતા અને ગીતો લખી આપતા, તેઓ વખતે શ્રી પાદરકર પિતાની પાછળ વિશાળ કુટુંબ વખત સંગીતના જલસા ગોઠવતા અને માસ્તર વસંત અને બહોળુ મિત્રમંડળ મૂકી ગયા છે, પણ તેથી પ્રાણસુખનાયકદેવેન્દ્રવિજયજી, શાંતિલાલ શાહ, અદકે સાહિત્યને વિશાળ વારસે મુકી ગયાં છે. વગેરે ખ્યાતનામ સંગીતકારને આમંત્રતા. તેમને તેમના એક અદના પ્રશંસક અને મિત્ર તરીકે વિશાળ કુટુંબમાં પણ સંગીતને આ શેખ સારી આ સરસ્વતીના સપૂતને શ્રદ્ધાંજલિ આપી મારે રીતે પાંગર્યો છે.. અણુ અદા કરું છું.
SR No.522103
Book TitleBuddhiprabha 1960 01 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy