________________
5 27
श्रीमन्तं ज्ञानयन्तं विशदमतिमतां संमतं चारमूर्तिम्, सौभाग्यकं प्रधानं प्रवरसुखदं सर्वशास्त्रप्रवीणम् शुद्धानंदप्रकाशं विबुधजनवरकर्मभूमिखनित्रम् । बुद्धब्धि सूरिपर्य स्मरत भविजनाः सद्गुरु दिव्यरूपम्
'પ્ર ભા (માસિક) , તરીએઃ પડિત છબીલદાસ કેસરીચંદ સંઘરી, શ્રી ભીલાલ થવાભાઈ કાપડીયા
-
જૂ
ન
મ
:*
-
*
. .
....:
-
- - -
-
વર્ષ ૧લું]
પ્રેરકસાહિત્યભૂષણ મુનિ શ્રી કસ્તુરસાગરજી
[ અંક ૨ જે
-
જા ગો
આ ત મા
( આપ સ્વભાવમાં રે, અબધ મુદા મગનમેં રહેના એ રાગ )
.
આતમ ધ્યાનથી રે, સખ્ત સદા સ્વરૂપે રહેવું કર્માધીન છે સૌ સંસારી, કઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઈ જન નાચે, કઈ જન રૂવે, કઈ જન યુદ્ધ કરતા, કઈ જન જન્મે ઈ જ ખેલે, દેશાટન કેઈ ફરતા. આતમ- ૨ વેળુ પીવી તેલની આશા, મૂરખ જન મન રાખે બાવળીયે વાવીને આંબા – કેરી રસ શું ચાખે ? આતમ૦ ૩ વરી ઉપર વર ન કરે, રાગીથી નહીં રાગ સમભાવે સૌ જનને નિરખે, તે શિવસુખને લાગ. આતમ ૪ જુઠી જગની પુદ્ગલ બાજી, ત્યાં શું રહી રાજી; તન ધન યોવન સાથ ન આવે, આવે ન માતા પિતાજી. આતમ ૫ લક્ષ્મી સત્તાથી શું થવે, મનમાં જે વિચારી એક દિન ઉઠી જાવું અને દુનિયા સૌ વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કઈક ચાલે, બીલાડીની દેટે ચડી, ઊંદર શું મહાલે? આતમવ 9 કાળ ઝપાટે સૌને વાગે, યોગીજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહો સૌ વૈરાગ્યે. આતમ ૮
ચિયતા યોગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી