________________
ક્ષમાપના.
૧૪૯
અને પરિણામે એક દુર્ગુણુધી અન્ય દુર્ગુણો પ્રગટવાને સભવ રહે છે. માનસિક દેશ ટાળવા માટે ઘણા કાળપર્યંત અભ્યાસ કરવા પડે છે. આપણી દૃષ્ટિએ સાક્ષાત જે અપરાધી લાગતા હોય છે તેમાં પણ ભૂલ થવાના સંભવ રહે છે. અન્યાના હૃદયના વિચારાયે અવળે ધ બાની ઘણી જરૂરી છે. ધણા ફાળપર્યંન્ત તેના હૃદયની પાસે રહ્યા વિના તેના હૃદયથી વિષ્ણુમત બાંધીને આપણે ભુલ કરી વેર વિરાધ વધારી શકીએ એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે અન્યાનાં હૃદ્ય તપાસીને તેએનાથી વિરૂદ્ધ જે જે અભિપ્રાયા બાંધી અશુભ વિચારી કર્યો હાય તેની ક્ષમાપના કરવી તેઇએ. આપણા ધાર્યામાં અનેક ભૂલે આવી જાય, સર્વજ્ઞ વિના અન્યાના આશયે પરિપૂર્ણ ન જાણી શકાય. વિચારભેદથી ફ્લેશ થવાતા પ્રસંગ રહે છે. મતભેદથી પણ વ્યક્તિ દ્વેષ થઇ શકે છે. જગતમાં સર્વ જીવાના એક સરખા વિચારે હોતા નથી. ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ધર્મની ઉપાસના કરનારા મનુષ્યામાં અંશે અંશે કંઈક સત્ય અવલોકી શકાય. બાકી વીતરાગ શાસન વિના ભૂલે થયાને સભવ રહે તેથી બૂલ કરનારી
વ્યક્તિએ ઉપર દ્વેષ ન ધારતાં મધ્યસ્થ-મંત્રી આદિ ભાવનાએ ધારણ કરવી એ વીતરાગના સત્ય માર્ગ છે. ધર્મબધા !!! ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરા. સર્વ જીવો પોતાના મિત્ર સમાન છે એવે દૃઢ સકલ્પ કરે. સર્વ જીવેને હું ખમાવું છું. ન્હાતા અને મેટા સર્વે જીવે મારા આત્મા તુય છે એને ભાવ ધારણ કરીતે શુદ્ધ પ્રેમદષ્ટિથી સર્વ છાને દેખ. પૂર્વનાં અશુભ સબધાને ખસેડી નાખીને હવે વસ્તુતઃ આત્મદૃષ્ટિથી સર્વને દેખું છું એવા ભાવ પારણુ કર. કાળા રંગલામાં રહેલા મનુષ્યના આત્માને દેખ. કાળા ડગલાથી અન્તમાં રહેલા આત્મા ઉપર દૂધ-મંદ ધારણ કર નહિ. પેાતાનાથી પૂજ્ય એવા મનુષ્યેકમાં પણ ગુણ અને ષો રહેલા હોય છે કાખમાં ગુણે વિશેષ હાય છે અને એક બે મોટા ધ્રુષ્ણેા પણ હોય છે. દુર્ગુણા ટાળવા માટે નાનીએ પ્રયત્ન કરે છે. પૂજ્ય મનુષ્યના સદ્ગુણા તરકે રૂચિ ધારણુ કર અને દ્રેષ તરફ અલક્ષ રાખ, રાગી મનુષ્યમાં એક રેગ હોય તેથી સર્વથા તેના ત્યાગ કરવા ન બર્ટ, કારણ કે રાગને ટાળવાથી કાયા છે. રાગીનામાં સર્વ રોગેજ હાય અને તેના આત્મામાં કપ ગુણા ન હોય એવા નિયમ નથી. રાગીએ રેગથી મુક્ત થયા ખાદ ઉજ્વલ થવાના. રામના ઉદય ભાગવીને રાગીએ પશુ નિરાગી થવાના. રાગીના રાગથી રોગીના આત્મા ઉપર દ્વેષ ધારણ કર્યો હોય તે તેની કામાપના કરવી ોઇએ. આ જગતમાં કર્મનાવશે પરિભ્રમણુ કરવું પડે છે. સર્વ જીવાની સાથે અનન્ત વખત સંબંધ થયા. રાગ અને દ્વેષના યેાગે જીવાને સતાપ્પા હાય તેની ક્ષમાપના કરીને ભવિષ્યમાં પુન: જાગ્રત રહી આત્માન્નતિ કરવાની જરૂર છે. આપણા સંબંધમાં ઘણા મનુષ્યા આવે છે તેના આત્માઓને કાઇ પણ રીતે દુ:ખવવામાં આવે છે એવા ગ્રૂપના યોગે સબંધ પ્રાપ્ત થાય છે માટે જે જે પ્રતિ દેષ પરિતાપ વગેરે કર્યાં હોય તે તે બાબતે સભારી સભારીને આપણે ઉદાર દીલથી અન્યને ખમાવવા જોઇએ કે જેથી ભવિષ્યમાં વરની પર'પરાએ ન ભાગવી શકાય.
લાખા વા કરાડે! ગુન્હાઓ જેએએ કર્યા હોય, આપણું સર્વથા પ્રકારે બુરૂ કરવા જેઓએ પ્રયત્ન કર્યો હાય તેવા વે! ઉપર પણ કરૂણા ધારણ કરીને મારી આપવી જોઇએ, આપણી નિન્દા કરનારાએ, ય, આપણા ઉપર આળ ચઢાવનારા હોય તેવા જીવે માલના તાખામાં આવી ગએલા હોવાથી પેાતાના આત્માની ફમ્મત સમજી ન શકે એમ બનવા ચૈાગ્ય છે અને તેથી આપણને ખમાવે તાપણુ આપણે તે પેાતાના આત્માને શુદ્ધ કરવા ક્ષમાપના કરવી જોઇએ અને એ આપણો ધર્મ છે. પ્રાયઃ સમૃધમાં આવનાર મનુષ્યાની