________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason.)
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं. विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।।
વર્ષ ૧ લુ.
તા. ૧૫ મી ઓગષ્ટ સન ૧૯૦૯
અંક ૫ મે,
અન્તરમાં સુરતા પ્રવેશના ઉગારઃ
મન મોધું જંગલ કેરી હરણીને. એ રાગ. મારી સુરતા અન્તરમાંહિ લાગીરે, હેતે થઈ અતરગુણ સગીરે મારી દુનિયાદારી દૂર નિવારી, હુતે બનીયે અન્તર વૈરાગીરે. મારી. ૧ નરકે નારી નહિ નપુંસક, ભાન ભૂલ્યા રાગી કે હું ત્યાગી.મારી. ૨ દુનિયા ડહાપણુ દૂર નિવા, મેહબેટી કુમતિ દૂર ભાગીરે.મારી. ૩ અલખ અરૂપી અજરામર હું, શુદ્ધ ચેતના ઘટમાં જાગીરે. મારી. ૪ ચિદઘન ચેતન પરમ મહોદય, તે આનંદમય વડભાગીરે. મારી. ૫ ધ્યાનદશામાં હેતું નાડું, બ્રહ્મ ઝળહળ જાતિ ત્યાં જાગીરે મારી. ૬ બાહ્ય દુઃખ અન્તરમાં સુખડાં, એવી કુરણ મોરલી ઝટ વાગી.મારી. ૭ બુદ્ધિસાગર આનંદ ઘન પ્રભુ, એકરૂપે મળેને સુહાગી. મારી. ૬