SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ધ્યાયમાં જે જે અશે ત્યાગ વૈરાગ્ય જ્ઞાન હાય છે તે તે અંશે તે પાતાનુ તયા પરંતુ ભલુ કરી શકે છે. જિનાના પ્રનાણે આચાર્ય થયા ઉપાધ્યાયની પદવી પર પર પરના સુર્વત આચાવા આપી શકે છે. આવા આચાયો તયા પાધ્યાયે સદાકાળ વર્તે છે તેમને ત્રિકરણ્યગ આહુિતાથવિનય કરવા, તેમની આજ્ઞા તે પ્રભુની આજ્ઞા મનજી મસ્તક હતાં પણ પાળવી જોઇએ. તેમની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેમની નિહંદ ટુલના કરવી નહિં તેમના સદ્દાનુ` સકાર્ટૂન કરવું આચાર્ય તથા ઉપાધ્યાયની હિત શિક્ષાએ પ્રમાણે પ્રવૃત્તિ કરવી હિત શિક્ષા દૈતાં તેમના ઉપર કદી ક્રાય કરવે નહિં, તેમની પુ પાછળ કંઈક નિંદાકરવી નહિં, તેમનું બહુ માન કરવાથી જૈન ધર્મની પ્રભાવના થાય છે, ચ ધ આહારથી તેમની ભક્તિ કરવી, આચાયા તથા ઉપાધ્યાયની સલાહ પ્રમાણે જૈન ધર્મના કલાવે. કરવા ચ ંબંધ સંધે પ્રયત્ન કરવા, આચાયા તથા ઉપાધ્યાયની આજ્ઞવિના સ્વચ્છંદતાથી ગૃહુરથ વગે ધર્મની ઉન્નતિ કદી કરી શકજ નહીં, જંતુ જે કૃત્ય હાય છે તે તે કરે છે, તરવારનું કાં સાંય કરતી નથી. અને સાયનું કામ તરવાર કરતી નથી. જે કાર્યને માટે જે નીમાયા છે તેજ તે કાર્યની ઉન્નતિ કરી શકે છે, વર્તમાન કાળનાં શ્રાવાએ અહિત શિક્ષાને ધ્યાનમાં લે વર્તવુ જોઈએ, અનુભવ થશે એટલે અંતે થાકીને સૂત્રાના વચનાનુસારે આચાર્ય તથા ઉપાધ્યાયની આજ્ઞા માનવી પડશે, આચાર્યો તથા ઉપાધ્યાયેાને ત્રિકાલ વંદન કરવુ, રાળના કરતાં પશુ તેમની આજ્ઞા વિશેષતઃ યુદ્ધ અંતઃકરણથી માનવી. ' આચાર્ય અને ઉપાધ્યાયના વિનયથી અજ્ઞાનના નારા થાય છે. શ્રી આચાર્ય પત્થર જેવા શિષ્યને પણ નવપલ્લવત કરે છે, અનેક પ્રકારની હૃદયમાં રહેલી શકાના નાશ કરે છે, ત્રિવિધતાપને શમાવે છે, આચાર્યના વિનયથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે, અને તેથી હદ યમાં શુદ્ધ જ્ઞાન પ્રગટે છે, માસતુ મુનિની પેં વિનય કરવાથી ક્ષણુમાં કેવલજ્ઞાન પ્રગટે છે, વિનય વિના હૃદયની શુદ્ધિ થતી નથી. અને હૃદય શુદ્ધ થયાવિના વિદ્યાની પ્રાપ્તિ થતી. નથી, વિનયથી આ નાના પ્રદેશેાની નિર્મલતા થાય છે માટે ભ વાએ વિધિપુર ૨ વિનય સા, જે વા વિનય રત્નની પેંડ ફક્ત કપટથી વિનય કરે છે તે વે ખરેખર માત્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્તા નથી. આચાર્ય અને ઉ પાધ્યાયના વિન યથી અજ્ઞાનને નારી થાય છે.
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy