SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ܪ થાય છે. મૂર્તિપૂજા, પ્રતિક્રમણ, દેવવ'દન, પૌષધ, વ્રત, દાન, તપ વગેરે કરવામાં શે। આશય રહેલા છે. તે બરાબર રીતે હેતુપૂર્વક સમજાવવાની જેટલી જરૂર વિચારીએ, તેટલી એછી છે. ત્રીજી આખા ચરિત્રલેખન સમધી છે. નાવેલા અને મનેારંજક નવલ કથાઓમાં ગમે તેવા નીતિના નમુના આપવામાં આવ્યા હાય, તેપણ વાચક વર્ગના મનમાં ચાકસ ખાત્રી રહે છે કે આ સર્વ કલ્પનામય છે, અને તેથી જોઇએ તેટલી અસર થતી નથી, પણ ઐતિહાસિક જીવનચરિત્રા–જે મનુષ્યા એ પાતાના ચરણકમળથી એક વખત આ વસુધાને પાવન કરી છે, તેમનાં જીવનવૃતાંતે વાંચવાથી વાચકના હૃદયપર એર જ પ્રકારની અસર થાય છે. તે દૃષ્ટાંત કૈવલ મગજમાંજ નહિ રહેતાં વાંચનારના હૃદયપર સ્થાયી અસર કરે છે, અને તેવાજ પ્રકારનાં કાર્ય કરવાને પ્રેરે છે. આ વિચારને લક્ષમાં રાખી, વખતે નખત મહાન પુરૂÀાના જીવનચરિત્રા આપવાને પણ અમે ખાસ ઇરાદો રાખીએ છીએ. ઉપર જણાવ્યા સિત્રાયના ખીજા પણ ઘણા ઉ. દેશ અમારા લક્ષમાં છે. પણ તે સર્વને અત્ર કહી બતાવી આત્મપ્રશંસા કરવી એ અમને યેાગ્ય લાગતુ નથી. કહેવા કરતાં કરી બતાવવુ એ વધારે ઉત્તમ છે, એ સૂત્ર પ્રમાણે ઉદેશના સંબંધમાં વધુ નહિ લખતાં માસિકના સંબંધમાં ખ્યાલ બાંધવાનું કામ અમે વાચકવર્ગને સોંપીએ છીએ. વળી આ સાથે જણાવવાના આ પ્રસંગ હાથ ધરીએ છીએ કે આ માસિકમાં કાઇ પણ અંગત ટીકા કરવામાં આવશે નહિ; તેમજ જેથી જેત કામમાં કુસંપ વધે તેવા લેખાને સ્થાન આપવામાં આવશે નહિ. દરેક વિષય માધ્યસ્થ દષ્ટિથી ચર્ચવામાં આવશે, અને કાઇપણુ મતમતાંતરમાં નહિ પડતાં વસ્તુનું સ્વરૂપ જેવું જૈનદષ્ટિએ ભાસશે તેવું નિરૂપણુ કરવામાં આવશે. જૈન ધર્મની ખુબી શેમાં રહેલી છે, તે તરફ વિશેષ લક્ષ આપવામાં આવશે. વળી જેથી સંસારની પ્રાપ`ચિક અને સ્વાર્થા મર્યાદા દૂર થઇ પરાપકારા પાના અને ઉચ્ચ જીવનના આલ્હાદ પ્રગટ થાય તેવા મન અને હૃદયને ઉન્નત બનાવી આત્મજ્ઞાન સન્મુખ લેઇ જાય તેવા લેખે આ માસિકમાં પ્રગઢ થવા પામે તેવી યેાજના રચીશું. લેખા અને માસિકના ઉદ્દેશેા સંબંધી ઉપર પ્રમાણે જણાવ્યા પછી હવે આ માસિક પ્રગટ કરવાના ખીજો આશય શા છે, તે પણ જગુાવવાની આ સ્થળે અમે જરૂર વિચારીએ છીએ. અમદાવાદમાં એક મેગની ખાસ ઋગત્યતા હતી, તે કામ શેઠ લલ્લુભાઇ રાયચ દે મુનિ મહારાજશ્રી બુદ્ધિસા
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy