________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:::
અ ા अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૪ | વિક્રમ સં. ૨૦૦૫ઃ વીરનિ. સં. ૨૪૭પઃ ઈ. સ. ૧૪૯ | માં અંક ૮-૧ શાખ-જેઠ વદ ૫: બુધવાર : ૧૫મી મે-જુન ૨૬૪-૬૬
શ્રીગોડી પાર્શ્વનાથ- સ્તવન
સંગ્રાહક–સ્વ. પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી તે દિન ધન ધન હૈ કિ જદિ જિન ભેટયાં, જિનને ભેટી હૈ કિ મન મેટયાં પ્રભુને ભેટી હૈ કિ સુખમાં લેટસ્યાં, દુરજનના મુખ હો કિં ત્યારે દાટયાં ૧છે શા હી હો ડિ જઈ ભામ, ભવ ભવ શરણ છે કિં શરણે તેમણે દેવ દયા કર હે કિ ઠાકુર માહ, નજર નિહાલે કિ ચાકર તાહરે છે ૨ તુજ વિના અન્યની હૈ કિ સેવા નવી ગમે અન્ય દેવ નિપુણ હે કિ મુચિત્તનથી ગમે; તુ હી સુગુણ હૈ કિ હવે મેં પરખી, અખય કૃપાનિધિ હેકિં તમે જાણીએ તું પ્રભુ નાયક હૈ કિ લાયક તું સહી, શિવપુર દાયક છે કિં પાયક તુ અહી અનુભવ દે હે કિ સાહિબ માહરા, હું નહિ છોડુ હે કિ પકજ તાહા / ૪ અશ્વસેનનંદન હૈ કિ વંદન જગતને, ચંદન સરખું હે કિ તુઝ તનુ સહુ નમે વામાં માતા કિં ખ્યાતા ભકિત, પરતા પૂરે હે કિ પરતક્ષ મહીયલે છે ૫. તું મુઝ સાહિબ હે કિ તું હી જ જગષણી, જગજીવાણુ હે કિં જાણે દિનમણિ ભવ ભવ માણું હે કિં સેવા તાહરી, એછી કહીઈ હે કિ ન કરૂં ચાકરી છે ? જય જય જિનજી હે કિ સૌભાગ્યને ધણી, સેવા માગે છે કિ અનિશિ પ્રભુતાણી, બાંહગ્રાની હેકિંલાજ વિચારીઈ, જય સૌભાગ્યને હા કિ સુખ અતિ આપીઈ છા
ઇતિ સ્તવનમૂ |
For Private And Personal Use Only