________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જીરાવલા તીર્થ
લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી ( ત્રિપુટી ) ( ક્રમાંક ૧૬૨થી ચાલુ)
જીરાવલાજી તીર્થના પ્રાચીન લેખા જે અમે લીશ છે તે નીચે આપવામાં આવે તે પહેલાં એ અંગે થાડી સૂચના લખું છું. વાચા આ સૂચનને બરાબર ખ્વાથ રાખશે ત કર્યાંય મૂંઝવણ કે પૂણુતા નહિ લાગે, અહીં જે લેખા ઉતાર્યાં છે તેમાં જે સરલતાથી જલદી સારી રીતે વાંચી શક.યા છે તે તે સંપૂર્ણ ઉતાર્યાં છે, જે લેખા ઉપર સફેદ, ચૂત લગાવ્યે છે અને જે પૂરા નથી વંચાયા તે નથી લીધા. મુશ્કેલીથી વંચાતા લેખેામાંથી છેવટે સંવત્ આચર્યું! નામ પણ લીધાં છે. વા લેખોની ભાષા શુદ્ધ નથી. સીપી પશુ સારી નથી, રવાડી લીપી અને લેાકભાષાને છૂટથી ઉપયે!ગ થયેલે છે. એટલે લેખ શુદ્ધ નથી આવ્યા, થાં પુનરુક્તિ આવી છે ત્યાં માત્ર સત્, ગેાત્ર અને થ્યાચાનાં નામ જ આપ્યાં છે.
.
રૃરી નં. ૨ઃ ડાખી ભાજીની ખાર
શાખા ઉપર નીચે પ્રમાણેલેખ છે, ॥ स्वस्ति श्री संवत १४
८१ वर्षे वैशाक
दि ३ बृहत्रण प
भट्टो० श्रीरत्नाकर
सूरीणामनु
पक्रमेणे - श्रीमद् अ
भयसिंहसूरी
णां पट्टे श्री जय
तिलकसुरीश्व
रपट्टावंतस भ
श्री रत्नसिंह
सूरीणामुप देशेन श्रीविस
www.kobatirth.org
नगरवासिना] प्राग्वाटयण
नया खेत सांदर्य
द्वन श्री देवकु लिका कारापिता खेोख तस्य भार्या सं. पींग
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लदेएनयो: सुता
સં. સવા॰ સંહાા સં.
डादा सं. लाखा सं० सि घाभिरेने कारि
તા ॥
નાની નાની ૨૭ પંક્તિનેા આ લેખ છે. એના ભાવ આ પ્રમાણે છે
સ. ૧૪૮૧માં વૈશાખ શુદ્ધિ ત્રીજે (અક્ષય તૃતીયાના દિવસે) બૃહપક્ષના ભટ્ટારક શ્રી રત્નાકરસૂરિજી, તેમના પટ્ટધર શ્રી અભયસિંહસૂરિજી, તેમના પટ્ટધર શ્રીજયંતિલકસૂરિ, તેમના પટ્ટધર શ્રી રત્નસિદ્ધસૂરિજીના ઉદ્દેશથી વીસલ નગરનિવાસી પારવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી ખેતસિંહ પને (?) અને તેમનાં પત્ની સં. પિંગલદેના પુત્રો સધી સાદા, સંધવી હૈ'હા, સ' ડાદા, સ, લાખા અને સ સિવાએ આ દેવકુઞિ કરાવી છે. દેરી ન. ૩.માં નીચે પ્રમાણે લેખ છે—
॥ स्वस्ति श्री सं १४
८१ वर्षे वैशाख
सुदि ३ दिने बृहत्र પક્ષે મદ श्री
For Private And Personal Use Only