SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાણ પરણે ? (લેખક–પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) જયચંદ્ર મુનીશ્વરના શિષ્ય જિનહારે ચિત્રકૂટ (ચિત્તોડ) નગરમાં યહુવઇ (રત્નાવતી) અને ૨થાણસેહર(રશેખરની કથા નામે રાયણસેહરી-કહા પાઈયમમરહદ્દીમાં રચી છે. એની એક હાથપથી વિ સં. ૧૫૧૨માં લખાયેલી છે. આ કથામાં પર્વને વિષે ધર્મ કરવાને ઉપદેશ અપાયો છે. એમાં અંતકથા તરીકે એક લેકવાતાં વણી લે ઈ છે એમ લાગે છે. આ વાર્તાનું મૂળ કેટલું પ્રાચીન છે તેમજ આ વાતની સંકલના કયા પ્રકારની છે એ બાબતે અાગળ ઉપર વિચારવાનું રાખી હું આ લેકવાર્તાને -પાગડબંધ (પ્રાકૃતિબધુ)માં રચાયેલી અંતકથા-છાયાનુવાદ આપું છું. હસ્તિનાપુરમાં સૂર નામનો એક રાજપુત્ર રહે તે હતો. એ વિવિધ ગુણોથી વિભૂષિત હતો. એને ગંગા નામની પત્ની હતી. એને શીલ ઈરથાદિ ગુણોથી અલંકૃત અને ઉત્તમ સૌભાગ્યના સારરૂપ મુમતી નામની પુત્રી હતી. એના કેઈક કર્મના ઉદયને લઈને એના માત એ, પિતાએ, ભઈએ અને મામાએ એને માટે જુદી જુલા વર પસંદ થઈ. એ ચારે જણ એક જ દિવસે એને પરણવા આવ્યા. તેઓ પરસ્પર કજીએ કરવા લાગ્યા, તેમની વચ્ચે સખત લડાઈ થતાં અનેક જન નાશ પામ્યા. એ જોઈને સુમતિ કન્યા અગ્નિમાં બળી મુઈ, એના તરફ ગાઢ મેહને લઈને પિલા ચારમીને એક વર પણ એ અગ્નિમાં પિ, બીજો એક વર સુમતિનાં હાડકાં ગંગામાં પધરાવવા ગયા. ત્રીજો વર ચિતાની રાખને ત્યાં જ જળના પૂરમાં પધરાવીને એના દુઃખે મેહરૂપ મહાગ્રહથી ગૃહત બની પૃથ્વી પર ફરવા લાગ્યો. એ વર ત્યાં જ રહ્યો. એ સ્થાનની એ રક્ષા કરતે અને દરરોજ અને પિંડ મૂકો. આમ એ વખત પસાર કરતે. - પેલે ત્રીજો વર પૃથ્વી પર ફરતે ફરે કેઈક ગામમાં ગયો. ત્યાં રડામાં ભેજન તૈયાર કરાવી એ જમવા બેઠા. એ ઘરની સ્વમિની એને પીરસતી હતી. એવામાં એને નાને છે ખૂબ રડવા લાગ્યો. પછી પુષ્કળ ક્રોધે ભરાવાથી એ સ્ત્રીએ એ છોકરાને અગ્નિમાં નાખો. પેલે વર ભજન કર કરતે ઊઠવા જતો હતો ત્યાં તે એ સ્ત્રીએ કહ્યુંઃ બાળકે કેને અપ્રિય હોય ? એમની ખાતર તે માબાપ અનેક દેવતાનાં જાતજાતનાં અર્ચન, દાન, મત્ર અને જાપ કરતા નથી? તમે સુખેથી ભેજન કરે. પછી હું આ છોકરાને જીવતો કરીશ. ત્યાર બાદ એ ભજન કર્યું અને એ ઊડ્યો એટલામાં પેલી સ્ત્રી ઘરમાં જઈને અમૃતરસની કુપી થઈ આવી. પછી એણે અગ્નિમાં એના બિન્દુઓ છાંટમાં, છોક હસતે હસતે ઊઠો. માતાએ એને ખેળ માં લીધો, બા ઉપરથી પેલા વરને વિચાર આવ્યો કે, અરે ! આશ્ચર્ય, આશ્ચર્યું કે બાવા અગ્નિમાં બળેલ પણ આવે છે. જે આ અમૃતરસ મને મળે તે હું પેલી કન્યાને જીવતી કરું.” આમ વિચારી ધૂપથી કાટવેવ કરી ને એ ત્યાં જ રહ્યો. તક મળતાં એણે પેલી અમૃતની કુપી લીધી. પછી એ હસ્તિનાપુર આવ્યો. એણે સુમતિના પિતા વગેરેની સમક્ષ ચિતામાં અમૃત રસ છટપે. તરત જ અલંકારથી શંભ ની એવી એ કપ બેઠી થઈ. સ એક વર કે જેણે અગ્નિમાં ૪ પાડ્યું હતું તે) પણ જવ થયો. For Private And Personal Use Only
SR No.521653
Book TitleJain_Satyaprakash 1949 05 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy