SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મનું સામાન્ય જ્ઞાન (લે. શ્રી મોહનલાલ દીપચંદ ચાસી ) - લગભગ મોટાં શહેરોમાં એક કરતાં વધુ અને ધણાંખરાં નાનાં ગામોમાં પણ ધાર્મિક જ્ઞાન આપતી પાઠશાળા ચાલતી હોય છે. અભ્યાસ કરાવવાની પદ્ધતિ બધે એક. ધારી નથી હોતી, છતાં હશેખરે સ્થળે એ તે જોવામાં આવેલ છે કે અભ્યાસક્રમમાં શ્રામાયિક સત્ર, બે પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ અને પછી પ્રકરણે તથા કર્મગ્રંથ; પ્રકરણેામાં જીવવિચાર, નવતરવું, દંડક અને લઘુ સ ધરણીની મુખ્યતા હોય છે. આ બધા એ શ્વાસ અથ' સહિત કરાવવામાં આવતા હોય એવા સ્થાને બહુ ઓછી છે. ધણ ખરૂ તે મૂળ સૂત્રની ગોખણપટ્ટી જ વધુ દષ્ટિગોચર થાય છે. વ્યાવહારિક શિક્ષણ અ પતી સંસ્થા માદક અર્ધી ભણનાર માટે એકધારી પાડની પદ્ધતિ નથી હોતી, કારણ કે સમય ઓછા હોય છે અને હાજરી અનિયમિત હોય છે. હવે સૌ કોઈ એ વાત સ્વીકારે છે કે અમ્પાય અર' સહિત કરાવવો જરૂરી છે, છતાં એને અમલી બનાવવામાં કેટલીક મુશ્કેલી છે અને અગવડે છે કે એને ઉકેલ જાણી શકાયો નથી. એકધારાં પાઠયપુસ્તકે માટે પણ વિચારણા ચાલે છે, છતાં કોઈ નિશ્ચિત કાર્યક્રમ હાથ ધરાયા નથી. ઊમતી પ્રજામાં ધામિ કે જ્ઞાન મુદ્દાસરનું હાય એ માટે છે મંત નથી, પણ એ આપવાના માર્ગમાં મુંડે મુંકે જુદી મતિ જેવું છે. - પંચ પ્રતિક્રમણ અથ' સહિત શી ખાય તે પડિક્રમણ વિધિમાં અપૂર્વ આનંદ આવે છે. છતાં એ અય માટે જે જાતને વિજ્ઞાથી ગણુ જોઈએ તે હોતા નથી. બહુ નાની વયનાં બાળ ક્રાને એમના સૂત્રોને ભાવ સમજ મુશ્કેલ પડે તેવો પણ છે. જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત શીખાય છે અને એ રીત આવશ્યક છે, કેમકે જૈન દર્શનમાં પ્રર્વેશવા સારૂ એ દૂચી સમાન છે. પણ એ શીખ્યા પછી આગળ અધ્યયન ચાલુ નથી રહેતું તો મેળવેલ જ્ઞાન ભૂલી જતાં વિલંબ નથી થતું, આ જ્ઞાન આપતી સંસ્થા એની પરીક્ષા ત્રણ રીતે લેવાતી જોવાય છે. ૧. જૈન શ્વે. કેન્ફરન્સ સ્થાપિત એ યુફેરાત બાહ' મારફતે એક સરખા પ્રશ્નપત્રો. દ્વારા નિયત કરાયેલ ધોરણવાર ૨, રાજનગર ધાર્મિક પરીક્ષા લેતા એડ" તરથી, ઘણું ખરુ એજ્યુકેશન બની પત્તિએ, પણ માત્ર અમદાવાદમાં જ ૩. મહેસાણા જૈન શ્રેયસકર મંડળ મારફત જુદાં જુદાં રસ્થાના માં મોકાતા પરીક્ષા દ્વારા, ખણુ ખરૂં મૌખિકે પ્રશ્નોથી. | ઉ રની રીતે વચ્ચેથી પસાર થનાર વિદ્યાથી ગણું એક દષ્ટિ એ જોઇએ. તો ઠીક ઠીક પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન મેળવી રહેલ જશુાય; પશુ કેટલી ક વાર જૈનધમ અબ'ધી | સામાન્ય જ્ઞાનથી પણ વચિત હોય છે. કે ઈ કાઈ પ્રસંગમાં ભણ્યા પણ ગણ્યા નહી” જેવી દશા જોવાય છે. એ સ્થિતિ સુધરે તે માટે અહી' કંઈક પ્રયાસ હાથ ધર્યો છે. e ૧. દરેક જૈનધમી વિદ્યાર્થીએ જણૂવું જોઈએ કે પોતે શ્રી જિન ભગતનો "મનુયાયી છે. | અનુસંધાન ટાઈટલ પરના ત્રીજા ઉપર. For Private And Personal use only
SR No.521641
Book TitleJain_Satyaprakash 1948 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy